________________
નિમિત્ત અસત નથી ચિતિમાત્રથી જ ભ્રાંતિ માનવામાં અનિર્મો પ્રસંગ ૩ર૩
વિવેચન “જે તે જીત્યારે તિણે હું છતિયો રે,
પુરુષ કિશ્ય મુજ નામ?....પંથડે નિહાળુ રે”—શ્રી આનંદઘનજી જાતતિ –જીતે તે જિન એમ વ્યુત્પત્તિ અર્થથી સિદ્ધ થાય છે, એટલે “રાગ-દ્વેષ, કષાય-ઈન્દ્રિય, પરીષહ-ઉપસર્ગ અને ઘાતિકર્મના જેતાપણા થકી જિન”—
રાગાદિકના જીતનારપણા થકી જિને છે. “ પામરતાં જ અસત એવા ખરેખર ! અસત્ એવા એઓને (રાગાદિન) જય ન હોય, રાગાદિને જય અસવપણા થકી જ સ્કુટપણે સકલ વ્યવહારગોચરાતીતપણુએ ન હેય કરીને જયવિષયતાના અગને લીધે.” અર્થાત્ અસત છે, છે જ
નહિં, અવિદ્યમાન છે, એવા આ રાગાદિને જય હોય નહિં. કારણ કે “વંધ્યાપુત્રની જેમ’ અસત્ પણ થકી જ તે સર્વ વ્યવહારના ગોચરથી–વિષયથી અતીત–પર છે, એટલે તેના જયવિષયપણાને પણ અગ–અસંભવ છે, તે જયને વિષય પણ બની શકે એમ નથી.
ત્યારે વાદી કહેશે–આ રાગાદિ તે ભ્રાંતિમાત્ર છે, તેને નિરુત્તર કરવા માટે કહ્યુંજનિતાત્રયનાપામરતૈ’– એઓની (રાગાદિની) ભ્રતિમાત્રની કલ્પના પણ
અસંગતા જ છે–નિમિત્ત વિના બ્રાંતિના અાગને લીધે,”ભ્રાંતિમાત્ર નિમિત્ત માત્રમતા આજોરથrtત; એ રાગાદિ બ્રાંતિમાત્ર છે કલ્પના પણ એવી જે કલ્પના કરે તે તે પણ અસંગત જ છે, અઘટમાન જ અસંગતા જ છે, ઘટતી જ નથી. કારણ કે જીવથી પૃથક્ ભિન્ન એવા કર્મરૂપ
નિમિત્ત કારણ વિના બ્રાંતિને અગ-અઘટમાળપણું છે. નિમિત્ત વિના બ્રાંતિ થઈ ક્યાંથી? માટે તમે માનેલી બ્રાંતિનું નિમિત્ત કારણ હોવું જ જોઈએ.
નિમિત્ત અસત્ નથી ને ચિતિમાત્રથી જ બ્રતિ નથી એમ કહી, તે બ્રાંતિમાત્રના અસત્વમાં–નહિ હોવાપણામાં અનુભવબાધા દર્શાવે છે–
३ न चासदेव निमित्तम्, अतिप्रसङ्गात् । चितिमात्रादेव तु तदभ्युपगमेऽनुपरम इत्यनिर्मोक्षप्रसङ्गः । तथापि तदसत्त्वेऽनुभवबाधा।१६६
અથર–અને નિમિત્ત અસત જ નથી,—અતિપ્રસંગને લીધે. પુનઃ ચિતિમાત્ર થકી જ તેના (ભ્રાંતિમાત્રના) અભ્યપગમમાં અનુષરમ હોય-એમ અનિર્મોક્ષને પ્રસંગ આવે. તથાપિ તેને અસત્વમાં અનુભવબાધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org