SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ “ નામે ગાજે પરમ આહ્લાદ, પ્રગટે અનુભવ રસ આસ્વાદ; તેથી થાયે મતિ સુપ્રસાદ, સુણતાં ભાંજે ૨ કાંઈ વિષય વિષાદ.... નિમિત્ત એટલે મુંબઇને વાદી કહેશે-એ નિમિત્ત તા અસત્ છે. તે માટે રદીએ આપ્યું– ‘ન ચાસવેવ નિમિત્ત' અને નિમિત્ત અસત્ જ નથી,—અતિપ્રસગને લીધે-અતિપ્રસાત'; અર્થાત્ ના, એમ નથી, કારણ કે જો એમ હોય તા તા અતિપ્રસંગ દોષ આવે. જે અહેતુ હોય તેનું સદાય સત્ત્વ હોવાપણું હોય, વા સદાય અસöનહિં હોવાપણું હોય, આ નિયમ છે. અર્થાત કારણ વગરનું જે છે તે કાં ા સદાય હોય ને કાં તે સદાય ન હોય. એટલે તમે જો ભ્રાંતિ કારણુ વગરની-નિષ્કારણુ છે એમ કહો તેા તે સદાય હોવી જોઇએ ને કાં તા કદી પણ ન હોવી જોઇએ. અસત્ નથી ચિતિમાત્રથી જ ભ્રાંતિ માનવામાં લલિત વિસ્તરા : (૨૬) ‘નિનૈમ્ય: જ્ઞાપવેન્ચઃ પત્ર વ્યાખ્યાન વિવેચન ત્યારે વાદી વઢશે ચિતિમાત્રથી જ તે ભ્રાંતિમાત્ર ઉપજે છે. તેના રદીએ આપતાં કહ્યું-‘તિમાત્રાદેવ તુ સવ૩પળમેનુવરમઃ ' પુનઃ ચિતિમાત્ર થકી જ તેના (ભ્રાંતિમાત્રના) અભ્યુપગમમાં અનુપરમ હાય, એમ અનિર્માક્ષને પ્રસંગ આવે. નિક્ષિસ', અર્થાત સ્વવ્યતિરિક્ત-પાતાથી જાદા એવા કર્માંરૂપ સહકારીથી રહિત એવી ચિતિમાત્ર થકી જ તે ભ્રતિમાત્ર ઉપજે છે એમ માના તે ભ્રાંતિમાત્રને ઉપરમ-ઉચ્છેદ થશે નહિ, ભ્રાંતિ કદી પણ વિરામ પામશે નહિ', અટકશે નહિ; કારણ કે અબ્રાંત જ્ઞાનામાં પણ ભ્રાંતિનિમિત્તપણે પરિકલ્પિત ચિતિ અનિર્માક્ષના પ્રસંગ રે જિષ્ણુદા તારા નામથી મન ભીના. ”—શ્રી દેવચંદ્રજી નથી. પન્ના પર આશકાના પરિહારાથે કહ્યું——ન ચ——ત જ, બ્રસરેલ——અસત્ જ, ન કિંચિત્ જ એમ અથ' છે, નિમિř—નિમિત્ત, પ્રકૃત ભ્રાંતિનું હેતુ કહ્યો—પ્રતિપ્રસઙ્ગાત-અતિપ્રસંગને લીધે. અહેતુ થી નિત્ય સત્ત્વ વા અસત્ત્વ હાય એવી પ્રાપ્તિને લીધે. પુનઃ પણ આશ’કીને કહ્યું—— ચિતિમાત્રાવ તુ—ચિતિમાત્ર થકી પુનઃ, સ્વવ્યતિરિક્ત ક લક્ષણ સહકારિરહિત એવા ચૈતન્યમાત્ર થકી જ, તવસ્તુપTMમે—તેના—ભ્રાન્તિમાત્રના અભ્યુપગમમાં, અનુપમ:—અનુપરમ, ભ્રાંતિમાત્રને અનુચ્છેદ થશે.—અતિ નાનામાં પણ ભ્રાન્તિનિમિત્તતાથી પરિકપિત ચિતિમાત્રના ભાવને લીધે. તેથી શું? તે માટે કહ્યું—કૃતિ—એમ, અનિમંક્ષિપ્ત:-અનિૌક્ષના પ્રસંગ, સંસારના અનુચ્છેદની આપત્તિ થશે,—ચિતિમાત્રના મેાક્ષમાં પણ ભાવને લીધે. અભ્યુપગમ કરીને પણ ( પાઠાંતર ઃ અશ્રુપગમમાં પણ ) દૂષણ કહ્યું—તથાપિ—ચિતિમાત્ર થકી જ ભ્રાંતિમાત્રના અભ્યુપગમમાં પણુ, તત્તવે—તેના અસત્ત્વમાં, ભ્રાંતિમાત્રના અસત્ત્વમાં, અનુમવવાષા—અનુભવખાધા, તેનું સ્વયં સંવેદન પ્રાપ્ત થતું નથી, ( જેમકે ) અસત્ શશ્રૃંગાદિ અનુભવાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy