________________
૨૬૦
લલિત વિસ્તરા : (૧૯) “શેfષચ્ચ પદ વ્યાખ્યાન બીજા ને ઉપગી-ઉપકાર કરનારી એવી જે લેકનાથપણ, લોકહિતપણુ, લેકપ્રદીપપણુ આદિરૂપ ઉગસંપદુ કહી, તેની સિદ્ધિ અભયદાન, ચક્ષુદ્ઘન, શરણુદાન અને બલિદાન થકી જ હોય છે, એટલે એમ ઉપયોગસંપની જ કારણતા દર્શાવનારી હેતુસંપદ્ કહી.
જગતવત્સલ મહાવીર પ્રભુ સાંભળી, ચિત્ત પ્રભુચરણને શરણ વાસ્તે, તાર બાપજી! બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે નેશે..... તાર હે તાર પ્રભુ! મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે.”
- શ્રી દેવચંદ્રજી ॥ इति उपयोगसम्पद एव हेतुसम्पद ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org