________________
ષષ્ઠ અધિકાર
સ્તોતવ્યસંપદની જ વિશેષથી ઉપયોગસંપદ્
ર૦ધર્મદ ધર્મભ્ય પદ વ્યાખ્યાન
હવે આચાર્યજી “ધર્મદ' આદિ સૂત્રપંચના ઉપન્યાસનું પ્રયોજન દાખવે છે—
'सद्देशनायोग्यताविधाय्यनुग्रहसम्पादनादिना तात्त्विकधर्मदातृत्वादिप्रकारेण परमशास्तृत्वसम्पत्समन्विता भगवन्त इति न्यायतः प्रतिपादयन्नाह
‘ઘHi” इत्यादि सूत्रपञ्चकम् । १२९
'અર્થ–સદેશનાની યોગ્યતા કરનારા અનુગ્રહસંપાદનાદિ વડે તાત્વિક ધર્મ દાવ આદિ પ્રકારથી પરમ શાસ્તૃત્વસંપદ્દ સમન્વિત એવા ભગવતે છે, એમ ન્યાયથી પ્રતિપાદન કરતાં કહ્યું
ધર્મદિને” ઇત્યાદિ સુવપંચક
વિવેચન તેણે નિર્ધામક માહણે રે, વ ગેપ આધાર; દેવચંદ્ર મુખસાગર, ભાવ૫રમ દાતાર...અજિત જિન !”—શ્રી દેવચંદ્રજી.
rfસવા–રાના ઈત્યાદિ. આ અત્ર હય છેઃ–સરનામા -- સદ્ધેશનાના, ચોચતાધf –ોગ્યતાવિધાવિ, અનુuદરથ - વિષે બહુમાનલક્ષણ અનુયહતા, પૂર્વે સંપૂર– સંપાદન વડે, આરિ-આદિ શબ્દથી તે પછી સના થકી જે તાંત્રિધર્મળ નૃત્વ-તાત્વિક ધર્મનું દાતૃત્વ, મરિ–આદિ શબ્દથી પરિપાલન, તેજ-તે વડે, કથા-પરમ ભાવરૂપ, ફાસ્તૃત્વRાવા-ધર્મચક્રવત્તિવરૂપ શારતૃવસમ્પથી, સમવિતા:-સંગત, યુક્ત, માન્ત:- ભગવંતે, એમ યથાક્રમ સૂત્રપંચકથી પ્રતિપાદન કરતાં કહ્યું–પમાળ' ઈત્યાદિ સૂત્રપંચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org