________________
ભગવતો થકી અભયદાનાદિથી ઉપયોગસપની જ હેતુસંપત્
રૂપ અર્થ :–અને વિજ્ઞપ્તિ તે બેધિ છે,–પ્રશમાદિ લક્ષણના અભેદને લીધે અને એની પ્રાપ્તિ યુક્ત પ્રપંચથી ભગવંતે થકી જ છે, એટલે બેધિ દીએ છે તે બેધિદો. ત્યાર
વિવેચન દર્શન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ જિન દીઠા લેયણ આજ.”
– શ્રી આનંદઘનજી અને ઉપરમાં જૈન-જૈનેતર પરિભાષાને સુમેળ બતાવ્યો, તેમાં વિજ્ઞપ્તિ વોઃ કામાવિસ્ટક્ષ મેવાતા' “વિજ્ઞપ્તિ તે બેધિ છે,–પ્રશમાદિ લક્ષણના અભેદને લીધે.” જેનેતરે જેને વિજ્ઞપ્તિ કહે છે, તેને જેને બેધિ કહે છે, એટલે વિજ્ઞપ્તિ તે જ બધિ છે, કારણ કે જે પ્રશમાદિ વિજ્ઞપ્તિના લક્ષણ છે તે જ બોધિના લક્ષણ છે, એટલે ભેદ નથી.
“અને એની પ્રાપ્તિ યથેક્ત પ્રપંચથી ભગવંતે થકી જ છે, એટલે બધિ દીએ છે તે બધિદે, “afધ તીતિ ઘોષિા. અને ઉક્ત સ્વરૂપવાળી બેધિની પ્રાપ્તિ અગાઉ વિસ્તારથી કહ્યા મુજબ ગુણકર્ષરૂપપણ આદિ ચાર કારણેથી ભગવંતે થકી જ હોય છે, એટલે આમ આ ભગવંતે બેધિ દેનારા હોવાથી બેધિદ છે.
તુજ દરિશણ મુજ વાલહું રે લાલ, દરિશણ શુદ્ધ પવિત્ત રે; દરિશન શબ્દને કરે રે લાલ. સંગ્રહ એવંભૂત છે. પદ્મપ્રભ”શ્રી દેવચંદ્રજી
fત ઘોષિરાજ ! ૧૨
એમ અભયદાનાદિ થકી ઉપગસંપની હેતુસંપ કહી, એમ આચાર્યજી આ અધિકારને ઉપસંહાર કરે છે –
२४एवमभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानेभ्य एवं यथोदितापयोगसिद्धेरुपयोगसम्पद एव हेतुसम्पदिति ॥५॥१२८
અર્થ :–એમ અભયદાન, ચક્ષુન, માર્ગદાન, શરણદાન, બેધિદાન થકી જ છે દિત ઉપગસિદ્ધિને લીધે ઉપગસંપની જ હેતુસંપદુ. પાર
વિવેચન “તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે, વાચક યશ કહે માહરે, તે જીવ જીવન આધાર રે.....ગિરૂઆ રે ગુણ તુમતણા.”
- શ્રી યશોવિજયજી fmજા–એમ પણ શું? તે માટે કહ્યું—વિજ્ઞવિસર્ચ–અને વિજ્ઞપ્તિ, પંચમી ધર્મનિ, વધિ-જિનેક્ત ધર્મ પ્રાત. ક્યા કારણથી ? તે માટે કહ્યું-ઝરામાટિક્ષણામેત-પ્રમાદિ લક્ષણુના અભેદને લીધે, પ્રથમ-સંવેગાદિ લક્ષણે થકી અભેદને લીધે. વિજ્ઞપ્તિથી અભ્યતિરેકને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org