________________
વાસનાભેદ થકી જ આ વ્યવહાર છે એમ કહેવું અયુક્ત છે
૪૧૩ થકી જ આ વ્યવહાર છે.” અર્થાત્ આ દષ્ટાન્તપણે જે તમે પિતાવાસનાભેદ થકી જ પુત્રાદિ વ્યવહાર કહ્યું, તે વ્યવહાર તે વ્યવહર્તાની વ્યવહારકર્તાની આ વ્યવહાર છે વાસનાના ભેદથકી જ-વિચિત્રપણે થકી જ ઉપજે છે, નહિં કે એમ કહેવું વસ્તુના ચિત્ર એકસ્વભાવપણને લીધે. આમ બૌદ્ધવાદી વદે છે, અયુક્ત છે. કારણ કે તેઓ નિરંશ એકસ્વભાવી અને પ્રતિક્ષણ ભગવૃત્તિવાળી
ક્ષણિક વસ્તુને માનનારા છે, એટલે એવી એક ક્ષણિક વસ્તુમાં સ્થિર અનેક સ્વભાવને સમર્પક એ પિતા-પુત્રાદિ વ્યવહાર નથી, પરંતુ પ્રતિનિયત વ્યવહારથી કુશલ જનેથી કલ્પિત સંકેતથી આહિત વિચિત્ર વાસનાના પરિપાકથી, કલ્પિત કથાવ્યવહારની જેમ, અસવિષયી જ પ્રવર્તે છે. એટલે તેઓ પ્રસ્તુત વ્યવહાર વિચિત્ર વાસનાજન્ય છે એમ કહે છે “એ પણ અયુક્ત છે,” અસંગત છે. શાને લીધે? “તેઓના (વાસનાઓના) પણ તનિબન્ધનપણાને લીધે, કેવલ તે વ્યવહારનું જ નહિં, પણ તે વાસનાઓનું પણ તે વ્યવહરાતી વસ્તુનું નિબન્ધનપણું છે માટે. અર્થાત તે વ્યવહાર જ તે વ્યવહરાતી વસ્તુને કારણે ઉપજે છે, એટલું જ નહિં પણ તે વાસનાઓ પણ તે વ્યવહરાતી વસ્તુના નિબંધને–કારણે ઉદ્દભવે છેઅને જે તેનું નિબન્ધનપણુંકારણપણું ન હોય, ને વિના કારણે જ તે વાસના ઉદ્દભવ્યા કરતી હોય, તે “નિર્જ સત્યં મરત્વે વ” ઈ. કલેકમાં કહ્યા પ્રમાણે તે સદાય હવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
કાસિમેતા–રૂપ-રસાદિ જાતિવિભાગથી, તત–આ નથી, રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિ નથી, કારણ કે રૂપજાતિથી રસાદિ જાતિ અત્યંત ભિન્ન છે, તે તે થકી રસાદિ વાસનાને પ્રસંગ શી રીતે જ હોય? તે પણ અયુક્ત છે. કયા કારણથી ? તે માટે કહ્યું–નીરાત-નીલમથિી. રૂપવિશેષમાંથી રૂપથી અભિનજાતીયમથિી, ઉતાવિવારનાઝરફત-દૃષ્ટાને પીત-રક્ત આદિ સજાતીય વાસનાના પ્રસંગને લીધે. પરિહારાન્તરના અહિ અર્થે કહ્યું – - તત્તમારવાત-ત–તેના, નીલાદિના, તત્ત્વમાવવાત–તસ્વભાવપણાને લીધે. સજાતીય એવી પીતાદિ વાસનાઓના પણ અજનનસ્વભાવપણાને લીધે, નીલાદિ–વાસનાના જ જનનસ્વભાવપણાને લીધે. અને સ્વભાવ પર્યાનુગાર્ડ, (પ્રશ્ન કરવા યોગ્ય) નથી, “મfજર ના . જs vર્થનુજુત્તે –અગ્નિ આકાશને દહતિ નથી, એમાં કોને પૂછવામાં આવે છે? 8-ન જ પતત–આ, નીલમાંથી પીતાદિ વાસનાના જન્મનું પ્રસંજન, જીત fu–આ પણ, પરિહારાન્તર સતત-અસુંદર છે, કયા કારણથી? તે માટે કહ્યું-વાર્માત્રન–વાક્માત્રપણુએ કરીને, વાત્માત્ર જ આ છે, એમ યુથનુvજો:–યુક્તિની અનુપત્તિને લીધે. તે જ ભાવે છે–
7 દિ નીદ્રવાસના –કારણ કે નથી નીલ વાસના થકી, ઉતાવિત–પીત-રક્તઆદિ વાસનાની જેમ, રિવિવારનાયા–પિતા આદિ વાસના થકી, પિતા આદિ વાસનાને અપેક્ષીને, 1 મિન્ના–નથી ભિન્ન, નથી પૃથફ, gamરિવારના–પુત્રાદિ વાસના, કિંતુ ભિન્ન જ છે, ઉત-એમ, આ. નિu –સૂક્ષ્મ આગથી નિરૂપણય છે. જેમ-નીલાદિ દષ્ટ સતું નીલાદિ સ્વવાસના જ કરે છે. નહિ કે ભિન્ન એવી પીતાદિ વાસના પણ; તેમ એકસ્વભાવી પિતાદિ વસ્તુ એક જ વાસના કરે. નહિં કે તેથી વ્યતિરિક્ત એવી અન્ય પુત્રાદિ વાસના પણ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org