SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ લલિત વિસ્તર : અનેકાન્ત પ્રતિષ્ઠા એટલે વાડી કહેશે-જે એમ તેનું નિબન્ધનપણું છે, તે તે એકસ્વભાવ થકી જ તે વાસનાઓ કેમ ન હોય તેને જવાબ આપે-તે એકસ્વભાવી થકી જ તેઓ (વાસનાઓ) નથી.” અર્થાત્ એકાંત એકસ્વભાવી–એકાંત એકએકસ્વભાવી વસ્તુ થકી રૂપ જ તે વ્યવહારવિષય વસ્તુ થકી તે પિતાદિ વાસનાઓ નથી. તે વાસનાઓ નથી. એમ ન માનતાં શે વિરોધ આવે ? તે માટે કહ્યું–પત કારણ કે તે તે રૂપમાંથી સાવિવારના રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિને લીધે.” રસાદિ વાસનાની રૂ૫માંથી–કૃષ્ણ-નીલ આદિ વર્ણમાંથી રસ-સ્પર્શાદિ વિચિત્ર આપત્તિ થાય વાસનાને પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે પરથી એક સ્વભાવમાંથી અનેક વાસનાઓને અભ્યાગમ કરાય છે માટે. અર્થાત્ એકાંત એકસ્વભાવી વ્યવહારવિષય વસ્તુ થકી અનેક વાસનાઓની ઉત્પત્તિ જે માનવામાં આવે તે રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિ થશે. કાળ-લીલે ઈ. વર્ણ દેખતાં ખાટેમીઠે છે. રસ અનુભવાશે! એવી હાસ્યાસ્પદ બેહૂદી પરિસ્થિતિ ઉપસ્થિત થશે ! એટલે વાદી પરિહાર કરશે–જાતિભેદથી આ નથી,” રૂપ-રસ આદિ જાતિને ભેદ છે, વિભાગ છે, એટલે રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિ નથી. અર્થત રૂપ જાતિથી રસાદિ જાતિ અત્યંત ભિન્ન છે, તે તે થકી રસાદિ વાસનાને જાતિભેદથી આન હેય પ્રસંગ જે તમે કહ્યો, તે શી રીતે જ હોય? તેને જવાબ આપે એમ કહે, તો એ પણ અયુક્ત છે, નીલમાંથી પીતાદિ વાસનાના પ્રસંગને લીધે.” નીલમાંથી પીતાદિ અર્થાત્ જાતિભેદથી આ નથી એમ જે તમે પરિહાર કર્યો તે પણ વાસનાને પ્રસંગ! અયુક્ત છે, અસંગત છે, ઘટતું નથી, કારણ કે રૂપપણાથી અભિન્ન જાતીય એવા નીલ રૂપવિશેષમાંથી પીતાદિ વાસનાને પ્રસંગ આવે છે, માટે. નીલ–પીત આદિ વર્ણની જાતિરૂપ હેઈ અભિન્નજાતીય છે, એટલે તમારા મતે, લીલે વર્ણ દેખતાં દષ્ટાને પીળા–રાતે વગેરે સજાતીય વાસનાને પ્રસંગ પ્રાપ્ત થશે! આમ પુનઃ તેવી જ હાસ્યાસ્પદ બેહૂદી પરિસ્થિતિ ઊભી થશે! એટલે મુંઝાઈને વાદી બીજે પરિહાર કરશે–તેના તસ્વભાવપણાને લીધે આ નથી,” તેના–નીલાદિના તસ્વભાવપણાને લીધે-તે નીલાદિ વાસનાના જ જનનસ્વભાવ પણને લીધે, અને સજાતીય એવા પીતાદિ વાસનાઓના અજનન– તેના તતસ્વભાવપણને સ્વભાવપણાને લીધે આ નીલમાંથી પીતાદિ વાસનાના જન્મને લીધે આ નથી એમ પ્રસંગ આવવાનું જે તમે કહ્યું, તે નથી. કારણ કે સ્વભાવ છે તે કહે, તે તે અસત છે, પર્યનુગાઈ–પ્રશ્ન કરવા એગ્ય નથી, જેમકે “અગ્નિ આકાશને યુક્તિ ઘટતી નથી માટે દહત નથી” એમાં કેને પૂછવામાં આવે છે? અર્થાત્ નીલાદિને સ્વભાવ જ એ છે કે તે નીલાદિ વાસના જ ઉત્પન્ન કરે, પત આદિ અન્ય સજાતીય વાસના પણ નહિં એટલે નીલમાંથી પિતાદિ વાસનાને પ્રસંગ જે તમે કહ્યો, તે પ્રાપ્ત થતું નથી. આને રદીઓ આ કે–એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy