________________
માફલવાળું આ પ્રણિધાન અનિદાન : પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આદિ નથી દર સિદ્ધિ, વિનિયોગ એ ઉત્તરોત્તર વિશાળ આશયની પ્રાપ્તિ ઉત્તરોત્તર કમે જ હોય છે, એટલે જે જે તે તે આશય તે તે તેને અનુરૂપ-રોગ્ય કર્મબન્ધ હોય છે એટલા માટે. “નારાયનુFT: માપ: તિ, અને પ્રણિધાનથી પણ તેને અનુરૂપ શુભકર્મ– બન્યું હોય છે એટલે “ખરેખર! તેના (કર્મના) વિપાકથી આની (પ્રણિધાનની) અસિદ્ધિ ન હોય”, અર્થાત્ તે શુભ કર્મબંધ ઉદય આવી તેને વિપાક-ફળઉદય દાખવે છે એ પરથી સિદ્ધ થાય છે તે પ્રણિધાનની અસિદ્ધિ નથી, અર્થાત્ સિદ્ધિ જ છે. “યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે, અન્યથા પ્રવૃત્તિ આદિને અગ (હાય),-ઉપગઅભાવને લીધે.” એમ જે પ્રણિધાનની સિદ્ધિ ન હોય, તે પ્રવૃત્તિ આદિ આશયને વેગ પણ ન ઘટે, કારણ કે તેના મૂળભૂત પ્રણિધાનને અભાવ છે માટે.
આ પ્રણિધાન આદિનું સ્વરૂપ સમજવું મુમુક્ષુને ખાસ ઉપયોગી હોવાથી, તે સમજવા માટે પડશક ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિએ પ્રદર્શિત કર્યું છે તે અનુસાર કંઈક વિચાર
કરીએ છીએ – ધર્મ છે તે ચિત્તપ્રભવ-ચિત્તથી જન્મ પામનાર ધર્મ ચિત્તપ્રભવ' છેઅર્થાત્ ધર્મનું મૂળ ઉદ્ભવસ્થાન ચિત્ત છે. કારણ કે જે કિયા અને પુષ્ટિ-શુદ્ધિમદ્ છે તે અધિકરણાશ્રયી કાર્ય છે, અર્થાત્ પિતાના આધારભૂત ચિત્ત તે ધર્મ આશ્રયનું કાર્ય તે જ કિયા છે. એટલે મલવિંગમરૂપ ક્રિયાથી
પુષ્ટિ આદિમંત જે આ ચિત્ત તે જ આ ધર્મ છે. અત્રે રાગાદિ તે મલ છે ને તેને વિગમ નિશ્ચય કરીને આગમના સોગ થકી હેય છે; આમ મલવિગમરૂપ ક્રિયા વડે કરીને ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ હોય છે, અર્થાત્ પુષ્ટિ એટલે પુણ્યને ઉપચય ને શુદ્ધિ એટલે પાપના ક્ષયથી નિર્મલતા હોય છે. આ પુણ્યઉપચય ને પાપક્ષય એ ઉભય અનુબંધિ—ઉત્તરોત્તર અનુબંધવાળું હેતાં કેમે કરીને પરા મુક્તિ હોય છે, પણ પ્રણિધાન આદિ આશયની સંવિસંવેદના-અનુભૂતિ શિવાય આ ઉભય સાનુબંધ હેતું નથી, અને ભિનયંથિ નિર્મલ બોધવંતને આ પ્રણિધાનાદિ આશયની સંવિસંવેદના–આત્માનુભૂતિ પરા ઉત્કૃષ્ટ હોય છે. અત્રે આ શુભાશય પ્રણિધાન, પ્રવૃત્તિ, વિક્રય, સિદ્ધિ અને વિનવેગ એમ પ્રાયે પંચ પ્રકારને ધર્માએ કહ્યો છે. એનું સ્વરૂપ આ પ્રકારઃx “धर्मश्चित्तप्रभवो यत: क्रियाऽधिकरणाश्रयं कार्यम् ।
मलविगमेनतत् खलु पुष्टयादिमदेष विज्ञेयः ।। रागादयो मला: खल्वागमसद्योगतो विगम एषाम् । तदय क्रियाऽत एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य । पुष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेण निर्मलता। अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया । न प्रणिधानाचाशयसंविदव्यतिरेकतोऽनुबन्ध्येतत् । મિનિટ વધવત: સ્થાતિ ચ ggT II.
प्रणिधिप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगभेदतः प्रायः । જાહયાત ગુમારાજ: શ્ચાsત્ર વધ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org