________________
લલિત વિસ્તરા : પ્રશ્થિાન સૂત્ર—‘જય વીયરાય' સૂત્ર
અને ‘સકલ શુભ અનુષ્ઠાનનું નિબન્ધન, એવું આ (પ્રણિધાન) અપવર્ગ ફળવાળું જ છે.’-' સર્વજનુમાનુષ્ઠાનનિયમ્પનમેતત્', આ પ્રણિધાન સ શુભ-પ્રશસ્ત અનુšાનનું— સક્રિયાનું કારણ છે, અને એનું ફળ અપવ-મેાક્ષ જ છે,-- માક્ષલવાળુ” “આ ‘ સપનટમેવ ’; સાચા શુદ્ધ ભાવથી કરવામાં આવેલુ આ પ્રણિધાન પ્રણિધાન અનિદાન માક્ષફળ આપે જ છે. તેમજ—‘અનિયાન'' આ પ્રણિધાન · અનિદાન છે, તેના લક્ષણના અયાગને લીધે, એ દર્શાવવામાં આવ્યું છે.' અર્થાત્ આ પ્રણિધાન છે તે નિદાન નથી, કારણ કે ધકલ્પદ્રુમને જે આશંસાભાવથી કાપી નાંખે છે એવું આ નિદાન તા દ્વેષ-અભિધ્વીંગ-મેહરૂપ છે, એનું લક્ષણ અત્ર પ્રણિધાનમાં ઘટતું નથી, એ પુષ્કરવરદ્વીપાદ્ધ સૂત્રમાં વિસ્તારથી વિવેચાઇ ચૂકયુ' છે. અને ‘આ પ્રણિધાન અનિદાન છે એટલું જ નિહું પણ ‘આ અસંગતાસક્ત એવા મહાન્ ચિત્તવ્યાપાર છે.’—‘ન:સાસત્તિવ્યાપારપત્ર માન.' આ પ્રણિધાન તા અસગતામાં સક્ત-ચેટેલે અથવા અસંગતામાં-અનાસક્તપણામાં આસક્ત એવા મહાન્ ચિત્તવ્યાપારચિત્તપ્રવૃત્તિ છે; એમાં રાગ-દ્વેષ-મેહરૂપ સંગના સ્પર્શે છે જ નહિ, પણ અસગપણાને જ સંગ છે.
ક
પ્રણિધાન વિના પ્રવ્રુત્તિ આદિ નથી, માટે આ એમ કત્તવ્ય જ છે, ઇ. યુક્તિથી દર્શાવી આચાર્યજી મુક્તકă આ પ્રણિધાનને! મહામહિમા સંગીત કરે છે.
च प्रणिधानादृते प्रवृत्त्यादयः, एवं कर्त्तव्यमेवैतदिति । प्रणिधानप्रवृत्तिविघ्नजयफलविनियोगानामुत्तरोत्तरभावात्, आशयानुरूपः कर्म्मबन्ध इति । न खलु तद्विपाकतोऽ स्यासिद्धिः स्यात् । युक्त्यागमसिद्धमेतत् । अन्यथा प्रवृत्याद्ययोगः, उपयोगाभावादिति । ३६३
।
અર્થ :–અને પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આર્દિ નથી, એમ આ ક`વ્ય જ છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્રુજય, ફલ, વિનિયોગના ઉત્તરોત્તર ભાવને લીધે. આશયાનુરૂપ કન્વ છે એટલા માટે. ખરેખર ! તેના (કર્મીના ) વિપાક થકી આની (પ્રણિધાનની ) અસિદ્ધિ ન હાય. યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે; અન્યથા પ્રવૃત્તિ આદિના અયોગ (હાય),—ઉપયોગ– અભાવને લીધે.૩૬૩
વિવેચન “ એક અરજ સેવક તણી રે, વધારો જિનદેવ !
કૃપા કરી મુજ દ્વીજિયે રે,આનંદઘન પાસેવ....વિમલ જિન.”શ્રીન‘દઘનજી હવે આચાર્યજી મુક્તક ઠે આ પ્રણિધાનના મહામહિમા સંગીત કરતાં વદે છે *ન ચ મળિધાનાટતે પ્રવૃત્ત્વાચ’:' અને પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આદિ નથી.’પ્રથમ ભૂમિકારૂપ પ્રણિધાન આશય ન હોય, તે ઉત્તરભૂમિકારૂપ પ્રવૃત્તિપ્રણિધાન શિવાય વિધ્રુજય આદિ આશય હાય જ નહુિ', ‘એમ આ કર્ત્તન્ય જ પ્રવૃત્તિ આદ્ધિ નથી છે, એટલા માટે આ પ્રણિધાન કરવા ચેગ્ય જ છે. શા માટે તે કે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિજ્ઞજય, ફુલને વિનિયેાગના ઉત્તરોત્તર ભાવને લીધે, આશયાનુરૂપ કર્મબન્ધ છે એટલા માટે', અર્થાત્ પ્રધાન, પ્રવૃત્તિ, વિજ્ઞજય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org