SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વનાકાયોત્સર્ગ સૂત્ર વિવેચન જિનરાજની સેવા કરવી, ધ્યેય ધ્યાન ધારણું ધરવી.”—શ્રી દેવચંદ્રજી અને “એમ ધારણાથી –નહિં કે ચિત્તશૂન્યપણાથી.” “પારાવાર નિત્તસૂચના ' આ કાત્સગ જે હું કરી રહ્યો છું તે એમાં મનને ધારી રાખવારૂપ ધારણાથી જ કરી રહ્યો છું, નહિં કે મન પરોવ્યા વિનાના ચિત્તશુન્યપણે ધારણાથી –નહિં કે (Absent-mindedly ). આ ધારણ તે “અધિકૃત વસ્તુની ચિત્તશૂન્યપણાથી અવિસ્મૃતિ' છે–અધિકૃતવરાવિકૃતિ:'. એટલે મેં કાર્યોત્સર્ગ માંડ્યો છે એ પ્રસ્તુત વસ્તુ વિસર્યા વિના હું તેમાં ચિત્ત ધારી રહ્યો છું. અને આ અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયેશમથી સમુથ (ઉપજેલી) એવી ચિત્તપરિણતિ છે.” આ ચિતપરિણતિ કેવી છે? “અવિશ્રુતિ આદિ ભેદવતી છે; અવિસ્મૃતિ, સ્મૃતિ, વાસને ભેદવાળી છે અર્થાત પ્રસ્તુત વસ્તુની વિશ્રુતિ-ભ્રષ્ટતા થતી નથી, સ્મૃતિ ભૂલાતી નથી, ને સંસ્કારવાસના ભૂંસાતી નથી, એવી આ ધારણારૂપ ચિત્તપરિણતિ છે. અને આમ અખંડ સ્મૃતિ જળવાઈ રહે છે એટલે જ આ પ્રસ્તુત વસ્તુની આનુપૂવીગોચરા” છે, અત્રે અનુક્રમે આ આ આમ આમ કરવાનું છે એવી આનુપૂવી એ એને ગોચર-વિષય છે, એટલે આ પછી આ એમ પૂર્વાનુપૂર્વ અનુક્રમરૂપ આનુપૂર્વીથી આ ચિત્તપરિણતિ પ્રસ્તુત ક્રિયામાં “જાત્ય મુક્તાફલની માળા પવનારના દષ્ઠાનથી” પ્રવર્તે છે. તે આ પ્રકાર: “તેને (પરોવનારને) જેમ તથા પ્રકારના ઉપગદઢપણાથી––માલા ગુણવતી નીપજે છે.” તે જાતિવંત મેતી પરોવનાર જે છે, તે સૂક્ષ્મ છિદ્રમાંથી મતી પરવતાં તથા પ્રકારને દઢ ઉપગ રાખી, આડોઅવળો વિક્ષેપ મોતીની માળા ન થવા દે, તે તે યથાયથાગ્યપણે જ્યાં જેમ ઘટે તેમ પવનારનું દૃષ્ટાંત વિધિવત્-વિધિ પ્રમાણે યથાસ્થાને નાના મોટા મેતી પરોવવા સમર્થ થાય છે, અને એમ કરતાં તેને અનેક સેરવાળી ગુણવતી મિતીની માળા નીપજે છે. “એમ આના (ધારણાના) બલ થકી સ્થાનાદિ યુગમાં પ્રવૃત્તિને યક્ત નીતિથી જ ગગુણમાલા નીપજે છે.” આનુપૂવીગોચર ચિત્તપરિણતિરૂપ ધારણાના બલથી અનુક્રમે સ્થાન–વર્ણ-અર્થ-આલંબન યુગમાં પ્રવર્તતાં વેઢ ઉપયોગ રાખી મુમુક્ષુ પુરુષ ચિત્તને યત્રતત્ર વિક્ષેપ પામવા ન દે, તે યર્થહ-અથાગ્યપણે વિધિવ-વિધિપ્રમાણે તે સ્થાનાદિ ભેગનું અનુસંધાન કરવા સમર્થ થાય છે. અને તે સ્થાનાદિ વેગ એકબીજાને પુષ્ટિનું કારણ હેવાથી તેના “પુષ્ટિનિબન્ધનપણાને લીધે તેને આમ યક્ત નીતિથી જ ગુણવતી-ગુણવાળી યોગગુણમાળ નીપજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy