________________
વિવિધ મુદ્રા : આશય પ્રમાણે તીવસ રહે તે પ્રણિધાન, તે થકી સોગલાભ ૬૧૯
વિવેચન અસ્તિ સ્વભાવ જે આપણે રે, રુચિ વૈરાગ્ય સમેત પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ વેતકુંથુજિનેસરૂ.”—શ્રી દેવચંદ્રજી.
અને “પુનઃ સંવેગથી ભાવિતમતિ—–મુક્તાશુક્તિથી અર્થાત્ સંવેગથી–સદ્ધર્મ પ્રત્યેના શુદ્ધ પરમાર્થ પ્રેમના આવેગથી–ઊમળકાથી જેની મતિ ભાવિત થઈ છે, એવા સંવેગભાવિતમતિભાવિતાત્માઓ ફરીથી પ્રમાર્જનાદિ વિધિથી બેસી, અગાઉની જેમ પ્રણિપાતદડકાદિ પડે છે, અને સ્તોત્રપાઠપૂર્વક પછી સકલ યુગના આક્ષેપથે મુક્તાશક્તિ મુદ્રાથી એક વા બહુ પ્રણિધાન કરે છે. આ પ્રણિપાત અને વિવિધ મુદ્રાનું સ્વરૂપ દર્શાવતી ગાથાઓ અત્રે ટાંકી છે. તેને ભાવાર્થ એ છે કે –(૧) પંચાંગપ્રણિપાત-સ્તવપાઠ
ગમુદ્રાથી, વંદન જિનમુદ્રાથી અને પ્રણિધાન મુક્તાશુક્તિ મુદ્રાથી કરવું. (૨) બે ગોઠણ, બે હાથ અને પાંચમું માથું એ ભૂમિને સ્પશે એમ એને સમ્યક્ સંપ્રણિપાત-નમન તે પંચાંગ પ્રણિપાત છે. (૩) એક બીજા સાથે અંતરિત–આંકડીઓ વાળેલ આંગળીવાળા કેષાકાર બે હાથ–પેટ પર કેણી રહે એમ રાખવા તે ગમુદ્રા છે. (૪) આગળમાં ચાર આંગળ અને પાછળમાં ચાર આંગળથી કંઈક ન્યૂન એમ બે પગ છૂટા રાખી કાર્યોત્સર્ગ કરે તે જિનમુદ્રા છે. (૫) જેમાં મોતીની છીપની જેમ બને ગર્ભિત–પલા હાથ સરખા હોય ને વળી તે લલાટદેશે-કપાળ પર લગાડેલા વા બીજાઓના અભિપ્રાયે નહિ લગાડેલા હેય, એવી મુદ્રા તે મુક્તાશુક્તિ મુદ્રા છે.
આશય પ્રમાણે જે જેને તીવ્રસંગહેતુ હોય છે તે પ્રણિધાન છે અને તે થકી સહગલાભ હોય છે એમ પ્રણિધાનને પ્રશંસી, અત્રે અન્યદર્શનીઓનું સંવાદી વચન ટાંકે છે–
प्रणिधानं यथाशयं यद्यस्य तीब्रसंवेगहेतुः, ततोऽत्र सद्योगलाभः । यथाहुरन्ये"तीव्रसंवेगानामासन्न: समाधिः मृदुमध्याधिमात्रत्वात्, ततोऽपि विशेष इत्यादि । ३५६
સિવા–તતત્ર ઇત્યાદિ. તતઃ–તે થકી, ઉક્તરૂપ તી સંવેગ થકી, સત્ર-અ, પ્રણિધાને, સોનામ:-સોગલાભ, શુદ્ધ સમાધિ પ્રાપ્તિ. પર સમયથી પણ સમર્થન કરતાં કહ્યું-ન્યથા– જેમ કહ્યું છે, જે–બીજાઓએ, પતંજલિ પ્રકૃતિએ. જે કહ્યું છે તે જ દર્શાવે છે–
તીવ્રરંગાનાં–તીવ્રવેગવંતને, પ્રષ્ટ મોક્ષવાચ્છાવાળાઓને, –આસન, આશભાવી, કf:–સમાધિ, મનઃપ્રસાદ, જે થકી એમ સમજાય છે. અત્રે પણ તારતમ્ય અભિધાનાથે કહ્યુંઅનામિત્રાતૃ-મૃદુલાતૂ-મુદ્દવથી, સુકુમારતાથી, અથવાતુ-મધ્યત્વથી, અજધન્ય અનકષ્ટતાથી, મિત્રત્યાહૂ-અશ્વિમાત્રત્વથી, પ્રકૃષ્ટતાથી–તીવ્રસંગની. તતfu–તે થકી પણ તીવ્રસંગ થકી પણ, પુનઃ ભદવા મધ્ય સંવેગથી તે પૂછવું જ શું?fs: કિવિ ત્રિવિધ વિશેષ છે. આસન, આસન્નતર, આસન્નતમરૂપ સમાધિ. આ િશબ્દથી મૃદુ-મધ્ય અને અધિમાત્ર એવા યમનિયમાદિ ઉપાયથી સમવાયવશાત પ્રત્યેકપણે મૃદુ-મધ્ય-અવિમાત્ર ભેદથી ભિનપણે ત્રિવિધ સમાધિના ભાવને લીધે તે નવધા (નવ પ્રકારને) વાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org