________________
પ્રણિધાન સત્રઃ ‘જય વીયરાય’સૂત્ર
એમ ભક્તિર ંગથી રંગાયેલા-સંવેગભાવિત મતિવતા વિધિથી એસી, પૂર્વવત્ પ્રણિપાતદડકાદિ પડી, સ્ટેત્રપાપૂર્વક સકલ ચેાગઆક્ષેપ થે મુક્તશુક્તિ મુદ્રાથી પ્રણિધાન કરે છે એમ વિધિ કહી, અત્રે વિવિધ મુદ્રાનું સ્વરૂપ દર્શાવતી ગાથા ટાંકે છે~~
१ पुनः संवेगभावितमतयो विधिनोपविश्य पूर्ववत् प्रणिपातदण्डकादि पठित्वा स्तोत्रपाठपूर्वकं ततः सकलयोगाक्षेपाय प्रणिधानं करोति कुर्वन्ति वा, મુર્ત્તાજીયા ૩ ૨
“ વચનો પળિયાનો, થયઢો દોર્ નોનમુદ્રાવ | वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्ती ॥ १ ॥ दो जाणू दोणि करा, पंचमगं होइ उत्तमंग तु । ક્ષમ સંપળિયો, પૈસો મળિયો ॥ ૨ ॥ अण्णोंतरियंगुलिकोसागारेहिं दोहि हत्थेहिं । uptatatप्परसंटिपहिं तह जोगमुद्दत्ति ॥ ३ ॥ चत्तारि अंगुलाई, पुरओ ऊणाइँ जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा || ४ || मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गब्भिया हत्था । , ते पुण निलाडदे से, लग्गा अन्ने अलग्गत्ति ॥ ५ ॥
અર્થ :—પુન: સંવેગથી ભાવિતમતિએ વિધિથી એસી, પૂર્વવત્ પ્રણિપાતાણ્ડકાર્દિ પડી, સ્ટેાત્રપાઠપૂર્વક, પછી સકલ યોગાક્ષેપાથે (એક) પ્રણિધાન કરે છે વા (બહુ) કરે છે, —મુક્તાશક્તિથી. કહ્યું છે કે
પંચાંગપ્રણિપાત–સ્તવપા ચોગમુદ્રાથી હોય, વંદન જિનમુદ્રાથી, પ્રણિધાન મુક્તાશુક્તિથી. ૧
બે જાનુ, એ હાથ, અને પાંચમું ઉત્તમાંગ હોય, એમ સમ્યક્ સંપ્રણિપાત જાણવો. ૨ અન્યોન્ય અંતરિત આંગળીવાળા કોષાકાર એ હાથ પેટ પર કાણી રહે એમ રાખવા તે પ્રકારે યોગમુદ્રા છે. ૩
આગળમાં ચાર અંશુલ અને પાછળમાં જ્યાં ઊણા (ચાર ગુલ) છૂટા પગ હાય, તે રીતે કાઉસગ્ગ, એ જિનમુદ્રા હેાય. ૪
મુક્તાક્તિ મુદ્રા—જેમાં અને ભિ ત હાથા સમ ને લલાટ દેશે લગાડેલા હાય તે, અથવા બીજાઓના મતે નહિ લગાડેલા હોય તે. ૫
૩૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org