________________
આ અતત્વદર્શન મહત અપાયનું સાધન: અવિશેષતા ગહિતા
૫૩૩ બુદ્ધિભાવને લીધે. અર્થાત ઇંદ્રાદિ કદ્ધિ જે અચિન્ય ચિન્તામણિ સમા ધમની પાસે તુચ્છ છે, તેને પ્રધાન ગણી, અને ધર્મ જે પરમત્તમ પરમ પ્રધાન છે તેને ગૌણ ગણે. આમ અનંત અનંત ગુણવિશિષ્ટ ધર્મ પ્રત્યેને અનાદર ભાવ દાખવ્યું, એટલે તેવી ઋદ્ધિઆશંસારૂપ મોહગર્ભ નિદાન તે મોક્ષપ્રત્યયી ઈષ્ટ ભાવનું વિતભૂત-વિબંધક થઈ પડે છે.
આ નિદાન અતત્ત્વદર્શન હેઈ, નરકાદિ મહત અપાયનું સાધન છે, ઇ પ્રકારે નિદાનની નિન્દા
१९अतत्त्वदर्शनमेतत्, महदपायसाधन। अविशेषज्ञता हि गर्हिता-पृथग्जनानामपि सिद्धमेतत् । योगिबुद्धिगम्योऽयं व्यवहारः ॥२९६
અર્થ –આ અતત્વદર્શન મહત અપાયનું સાધન છે. કારણ કે અવિશેષતા ખરેખર! ગહિત છે–પૃથગજને પણ આ સિદ્ધ છે. ગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે.
વિવેચન દેશે તે તુમહી ભલા બીજા તે નવિ જાચું રે વાચક યશ કહે સાંઈશું ફળશે એ મુજ સાચું રે...સંભવ.”—શ્રી યશોવિજયજી
માટે અતવન તિ, મહારાષ'_આ અતત્ત્વદર્શન મહત અપાયનું સાધન છે, અર્થાત્ ધર્મ જેવી પરમ વસ્તુને પામર ઋદ્ધિ ખાતર હારી જવારૂપ આ
પ્રસ્તુત નિદાન અતત્વદર્શન–અપરમાર્થ અવલોકન વિપર્યાસ હેઈ આ અતદન મહતું અપાયનું–નરકપાતાદિ મહાઅનંથનું કારણ છે. કારણ કે મહત અપાયનું સાધન “વિરોષજ્ઞતા ઉદ દંતા’–અવિશેષજ્ઞતા ગહિત છે;
સાર-અસાર, ગૌણુ-પ્રધાન, પરમ–પામર, ઉત્તમ-અધમ, સત્—અસત્ આદિ વિશેષનું-વિભાગનું અજાણપણું ગહિંત-નિન્દ્રિત છે, દૂષિત છે. એટલે સારભૂત,
of –આ જ વિશેષથી ભાવતાં કહ્યું –
અતરાતત–આ અતત્વદર્શન છે, અપરમાર્થ અવલોકન, વિપર્યાય એમ અર્થ છે, પતત–આ, પ્રકૃતિ નિદાન કેવું? તે કે—માથાષ-મહત્વ અપાયનું સાધન એવું, નરકપાતાદિ અનર્થનું કારણ. કયા કારણથી ? તે માટે કહ્યું
સવિશેષતા–વિશેષજ્ઞતા. સામાન્યથી પુરુષાર્થોપયોગી જીવ-અછવ ધર્મલક્ષણ ગુણોને અને તેથી ઇતરરૂપ દોષનો અને તભને વિરો:-વિશેષ, વિવરક વિભાગ એમ એક અર્થ છે. ત૪– તેની, મનમિત્તતા વિપરીત બોધરૂપા, અર્થકતમાં અનર્થપ્રાપ્તિ હેતુતાથી, હિંસા-અમૃતાદિવત, દિ–-કારણ કે, દિંતા–હિંત, દૂષિત છે. વાસ, આ શી રીતે પ્રતીત થાય? એમ આશકીને કહ્યું –
- પૃથકનાના –પૃથગજને પણ. પૃથ-તથાવિધ અલૌકિક સામાયિક આચાર-વિચારા દિથી બહિસ્થિત બહુવિધ બાલાદિપ્રકારવાળા, નાજને, પ્રાકૃત લેકે, તે પૃથગૂજને, તેવામf
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org