SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ અધિકાર આત્મતુલ્ય પરફવર્તુત્વ સંપદ્ ૨૭. જિન જાપક ‘વિનેગ્ય: જ્ઞાપભ્ય પદ વ્યાખ્યાન આ પદનું પ્રયોજન : પરમાર્થથી અજિનાદિ માનનારા કલ્પિતઅવિદ્યાવાદી તત્તવાન્તવાદીઓનું નિરસને एतेऽपि कल्पिताविद्यावादिभिस्तत्त्वान्तवादिभिः परमार्थेनाजिनादय एवेष्यन्ते “ત્તિમાત્રમતિ ” ના, પ્રતાપદાદ– ‘નિખાનાવાળનિમ્યો કામ્યઃ અર્થ –એ પણ કલ્પિતઅવિદ્યાવાદી એવા તત્વાન્તવાદીઓથી પરમાર્થથી અજિનાદિ જ માનવામાં આવે છે,–“ભ્રાંતિમાત્ર અસત અવિદ્યા” એ વચનથી, એના વ્યપહાથે કહ્યું_૬૪ જિનેને–જાપકાને વિવેચન “ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હેવે રે, ભંગી ઈલિકાને ટકાવે, તે ભંગી જગ જેવે રે....પડ દરિશણ.” શ્રી આનંદઘનજી આ ઉક્ત સ્વરૂપલક્ષણસંપન્ન અહંત ભગવંતે વળી કલ્પિતઅવિદ્યાવાદી એવા તવાન્તવાદીઓથી પરમાર્થથી અજિનાદિ જ માનવામાં આવે છે, તેના નિરાકરણ અર્થે અહીં “ઉનાળા નાવાળું – fખ્ય: નાખ્ય: જિનોને-જાપકને (જિન કરાવનારા એને) એ સૂત્ર કહ્યું છે. અર્થાત તન્ત્રાન્ત-તત્વનિષ્ણારૂપ નિરાકાર સ્વચ્છ સંવેદન જ વસ્તુ છે એમ વદવાનું શીલ છે જેઓનું તે તત્વાન્તવાદીઓ કહેવાય છે, અને તેઓ બોદ્ધના ચોથા ભેદરૂપ માધ્યમિક છે. બૌદ્ધના ચાર ભેદ છે, તેનું સંક્ષેપ સ્વરૂપ દર્શાવતો છેક પંજિકામાં ટાંકે છે, તે પ્રમાણે (૧) વૈભાષિકે-તેમના મત અનુસાર પદાર્થ જ્ઞાનસમન્વિત છે. (૨) સૂવાન્તિકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy