SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયતૃષ્ણાપહારિજ જ્ઞાન : શરદ ભગવતે “અર્થ –કારણ કે વિષયતૃષ્ણાનું અપહારિ (હરના)જ એવું જ્ઞાન વિશિષ્ટ કર્મક્ષયોપશમ જન્ય છે,–નહિ કે અન્ય–અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી અજ્ઞાનપણને લીધે અને આ (જ્ઞાન) યાદિત શરણ અભાવે ન હોય, અને તે (શરણ) પૂર્વવત ભગવતે થકી હોય છે, એટલે શરણ દીએ તે શરણદ. / ૧૮ ૨ વિવેચન “પણ ગુણવંતા રે ગોઠે ગાયે, મોટા એ વિશ્રામજી; વાચક યશ કહે એ જ આશરે, સુખ લહું ઠામઠામજી....પદ્મપ્રભુ” શ્રીયશોવિજયજી ઉપરમાં તાત્ત્વિક એવા તત્વશુશ્રષાદિ થકી જ ઉદક-પ-અમૃત સમું જ્ઞાન ઉપજે છે, અન્ય પ્રકારના-અતાત્વિક શુશ્રુષાદિ થકી નહિં જ, એમ પ્રતિપાદન કર્યું. “કારણકે વિષયતૃષ્ણાનું અપહારિ જ એવું જ્ઞાન વિશિષ્ટ કર્મયોપશમજન્ય વિષયતૃષ્ણાઅપહારિ જ છે.” અર્થાત્ “વિષયતૃve fe ”-વિષયતૃષ્ણને જે અપહરેજ્ઞાન દૂર કરે તે જ જ્ઞાન છે, ને એવું વિષયતૃષ્ણને હરનારૂં જ્ઞાન જ - મિથ્યાત્વમેહના વિશિષ્ટ પશમ થકી ઉપજે છે, લિરિક્ષથો. પરમ -નહિં કે અન્ય', જાન્ય. અર્થાત્ વિષયતૃષ્ણાને અપહરતું નથી, દર કરતું નથી, એવું જ્ઞાન તે જ્ઞાન જ નથી ને તે વિશિષ્ટ કર્મક્ષપશમજન્ય નથી. શાને લીધે ? “સમાપન થયેલ જ્ઞાનવંતા” અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી અજ્ઞાનપણાને લીધે. અર્થાત્ ગોમાંસાદિ જેમ અભક્ષ્ય છે ને ચંડાલાદિ જેમ અસ્પર્શનીય છે, તેમ વિષયતૃષ્ણા નહિં હરતું જ્ઞાન તે અજ્ઞાન જ હેઈ અભક્ષ્ય-અગ્રાહ્ય અને અસ્પૃશ્ય છે, સ્પર્શવા ગ્ય નથી. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંળળ્યા નથી. અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૭૧. અને આ સર્વ ચર્ચાને ફલિતાર્થ એ છે કે-“આ (જ્ઞાન) યદિત શરણ અભાવે ન હોય.—થથવતરારનામ. અર્થાત આ—વિષયતૃષ્ણને હરનારૂં એવું વિશિષ્ટ ifસ–સર્વનું તાત્પર્ય કહે છે–વિષયતૃહર્થિવ દિશાનં–વિષયતૃષ્ણાનું અપહારિજ, વિષયાભિલાષ નિવર્તક જ, fહ-જે કારણથી જ્ઞાનં–જ્ઞાન, તત્ત્વબોધ છે. કેવું? તે માટે કહ્યુંવિદિક્ષરામ-વિશિષ્ટાત–વિશિષ્ટ, મિથ્યાત્વમેહવિષયી, ક્ષામત–ક્ષપશમ થકી, માતં–જન્મેલ એવું. અનભિમતને પ્રતિષેધ કહ્યો–7–ન જ, ૩૬-અન્ય, વિષયતૃષણ અનપહારિ, જ્ઞાન એમ સમજાય છે. કયા કારણથી? તે માટે કહ્યું- અમઃાની જાન–પૂર્વે વ્યાખ્યાત અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી, નવાવ–અજ્ઞાનપણાને લીધે, તત્વચિન્તામાં અભાવરૂપપણાને લીધે. જે ખરેખર એમ છે તે તેથી શું ? તે માટે કહ્યું – જ, રં–આ, જ્ઞાન, અથવતશાળામા–પૂર્વેદિત વિવિદિષાવિરહલક્ષણ યથોદિત શરણના અભાવે. એમ પણ શું ? તે માટે કહ્યું–ત -અને તે, શરણ, પૂર્વવત્ અભયાદિધર્મવત, મવર્ગી:–ભગવંતે થકી હોય છે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy