SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૧૯) ‘ ઘોષિàમ્ય:'પદ્મ વ્યાખ્યાન શરણ, ભગવતા ક્રમ ક્ષયાપશમજન્ય જે જ્ઞાન કહ્યુ', તે યથાક્ત વિવિષિારૂપ તત્ત્વ ચિંતાલક્ષણુ શરણના અભાવે ન હૈાય; ‘અને તે ( શરણુ ) પૂર્વવત ભગવતા થકી હાય છે;' તે શરણુ અગાઉ કહ્યું હતું તેમ અભયાદિ ધર્મની જેમ ગુણુપ્રકÖરૂપપણા આદિ ચાર કારણથી ભગવતા થકી જ હાય છે ‘ એટલે શરણુ દીએ છે તે શરદો'. અર્થાત્ આ ભગવતા સ્વયં અનન્ય તત્ત્વચિં'તામણિસ્વરૂપ હેાવાથી તેમના સ્વરૂપનું ચિંતન કરતાં તથાપ્રકારનું તત્ત્વચિંતારૂપ અનન્ય શરણુ દીએ છે, એટલે આ અદ્ભુત ભગવતા જ શરદો છે. ૨૫૦ '' “મુજ સાયકતા પરરસી રે લાલ, પર તૃષ્ણાએ તપ્ત રે; તે સમતારસ અનુભવે રે લાલ, સુમતિ સેવન વ્યાપ્ત રે, ”— -શ્રીદેવચંદ્રજી || તિ ારનવાઃ || ૨૮ || ૧૯. બોધિદ ‘વિતમ્ય:’ પદ વ્યાખ્યાન અત્રે ખેાધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ, અર્થાત્ યથાક્ત લક્ષણવાળું સમ્યગ્દર્શન અથવા વિજ્ઞપ્તિ, એમ વ્યાખ્યા કરે છે— ૨ તથા— ‘વોદિત્યાળું इह बोधिः – जिनप्रणीतधर्म्मप्राप्तिः, इयं पुनर्यथाप्रवृत्तापूर्वानिवृत्तिकरणत्रयव्यापाराभिव्यङ्ग्यमभिन्नपूर्व्वप्रन्थिभेदतः पश्चानुपूर्व्या प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्वार्थश्रद्धानं सम्यग्दर्शन', विज्ञप्तिरित्यर्थः । રરૂ ૧૯અર્થ ઃ— " ~~~:; Jain Education International ‘એધિદાને’ અહીં એધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ. આ પુનઃ યથાપ્રવૃત્ત-અપૂર્વ અનિવૃત્તિ એ કરણયના વ્યાપારથી અભિષ્યષ્ય એવુ, અભિન્નપૂર્વ ગ્રંથિના ભેદ થકી, પધ્ધાનુપૂર્વીથી પ્રશમ–સંવેગ-નિવેદ–અનુકપા-આસ્તિક્યની અભિવ્યક્તિલક્ષણવાળું તત્ત્વા શ્રદ્ધાન સમ્યગદન છે; વિજ્ઞપ્તિ એમ અર્થ છે. ૧૩ [જ્ઞાોઢિયાળ—આધિને, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy