________________
લલિત વિસ્તરા : (૧૯) ‘ ઘોષિàમ્ય:'પદ્મ વ્યાખ્યાન
શરણ, ભગવતા
ક્રમ ક્ષયાપશમજન્ય જે જ્ઞાન કહ્યુ', તે યથાક્ત વિવિષિારૂપ તત્ત્વ ચિંતાલક્ષણુ શરણના અભાવે ન હૈાય; ‘અને તે ( શરણુ ) પૂર્વવત ભગવતા થકી હાય છે;' તે શરણુ અગાઉ કહ્યું હતું તેમ અભયાદિ ધર્મની જેમ ગુણુપ્રકÖરૂપપણા આદિ ચાર કારણથી ભગવતા થકી જ હાય છે ‘ એટલે શરણુ દીએ છે તે શરદો'. અર્થાત્ આ ભગવતા સ્વયં અનન્ય તત્ત્વચિં'તામણિસ્વરૂપ હેાવાથી તેમના સ્વરૂપનું ચિંતન કરતાં તથાપ્રકારનું તત્ત્વચિંતારૂપ અનન્ય શરણુ દીએ છે, એટલે આ અદ્ભુત ભગવતા જ શરદો છે.
૨૫૦
''
“મુજ સાયકતા પરરસી રે લાલ, પર તૃષ્ણાએ તપ્ત રે;
તે સમતારસ અનુભવે રે લાલ, સુમતિ સેવન વ્યાપ્ત રે, ”— -શ્રીદેવચંદ્રજી
|| તિ ારનવાઃ || ૨૮ ||
૧૯. બોધિદ ‘વિતમ્ય:’ પદ વ્યાખ્યાન
અત્રે ખેાધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ, અર્થાત્ યથાક્ત લક્ષણવાળું સમ્યગ્દર્શન અથવા વિજ્ઞપ્તિ, એમ વ્યાખ્યા કરે છે—
૨
તથા—
‘વોદિત્યાળું
इह बोधिः – जिनप्रणीतधर्म्मप्राप्तिः, इयं पुनर्यथाप्रवृत्तापूर्वानिवृत्तिकरणत्रयव्यापाराभिव्यङ्ग्यमभिन्नपूर्व्वप्रन्थिभेदतः पश्चानुपूर्व्या प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्वार्थश्रद्धानं सम्यग्दर्शन', विज्ञप्तिरित्यर्थः ।
રરૂ
૧૯અર્થ ઃ—
"
~~~:;
Jain Education International
‘એધિદાને’
અહીં એધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ. આ પુનઃ યથાપ્રવૃત્ત-અપૂર્વ અનિવૃત્તિ એ કરણયના વ્યાપારથી અભિષ્યષ્ય એવુ, અભિન્નપૂર્વ ગ્રંથિના ભેદ થકી, પધ્ધાનુપૂર્વીથી પ્રશમ–સંવેગ-નિવેદ–અનુકપા-આસ્તિક્યની અભિવ્યક્તિલક્ષણવાળું તત્ત્વા શ્રદ્ધાન સમ્યગદન છે; વિજ્ઞપ્તિ એમ અર્થ છે.
૧૩
[જ્ઞાોઢિયાળ—આધિને,
For Private & Personal Use Only
www.jainelibrary.org