________________
બધિએટલે જિનપ્રણીત ધર્મપ્રાપિત : સમ્યગદર્શનનું સ્વરૂપ
રંપ વિવેચન દીઠ ફવિધિ નિણંદ સમાપિરસે ભર્યો હે લાલ.
ભાયે આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો હો લાલ.” શ્રી દેવચંદ્રજી. તથા–તે જ પ્રકારે આ ભગવતે થકી બાધિની પ્રાપ્તિ હોય છે, એટલા માટે અત્રે વિશા' ઘોધિw: _બધિદોને એ વિશિષ્ટ પદ મૂક્યું. અહીં–આ સૂત્રમાં બેધિ
એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ, “વોfધ: જિનપ્રતિધર્મકવિતા' બધિ એટલે રાગાદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે એવા જિન વીતરાગ સમ્યગ્દશનનું દેવે પ્રણીત કરેલ શુદ્ધ આત્મસ્વભાવરૂપ જિનધર્મ–વીતરાગધર્મની સ્વરૂપ પ્રાપ્તિ થવી, બે તે બેધિ. આ બેધિ એ જ “તાવાર્થ
શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અથવા વિજ્ઞપ્તિ છે.” –તરાર્થછાને નં, વિજ્ઞતિઃ.
આ સમ્યગદર્શન કેવું છે?:- fમન્નÉવસ્થિત: અભિન્નપૂર્વ ગ્રંથિના ભેદ થકી યથાપ્રવૃત્ત-અપૂર્વ-અનિવૃત્તિ એ કરણત્રયના વ્યાપારથી અભિવ્યંગ્ય એવું. કથાપ્રવૃત્તાનિવૃત્તિ જાળવવ્યાપારામિણૂંક્ય'જે કદી પૂર્વે ભિન્ન થઈ નથી-ભેદાઈ નથી એવી અભિન્નપૂર્વ ગ્રંથિના ભેદ થકી યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણના પ્રયોગથી અભિવ્યંગ્ય-અભિવ્યક્ત થવા યોગ્ય, પ્રગટ થવા યોગ્ય એવું અર્થાત્ યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણના પ્રયોગથી કદી પૂર્વે નહિં ભેદાયેલી એવી ગ્રંથિને ભેદ થાય છે, ને તે ગ્રંથિભેદ થકી સમ્યગદર્શન પ્રગટે છે. તેમ જ-“પાનુપૂવથી પ્રશમસંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યની અભિવ્યક્તિ લક્ષણવાળું, “ઈશાનુપૂથ પ્રમહંતનિદાનુwifeતવામિાક્ષિi', પાનુપૂર્વીથી–ઉલટા કમે પ્રશમાદિની અભિવ્યક્તિ પ્રગટપણું એ જ જેનું લક્ષણ છે એવું. આમ આ સમ્યગ્રદર્શન યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણના પ્રયોગથી પૂર્વે કદી નહિં ભેદાયેલી એવી ગંથિના ભેદ થકી પ્રગટે છે, ને ઉલટા અનુક્રમે પ્રશમાદિ પાંચ ગુણનું પ્રગટવું એ એનું લક્ષણ છે. તે આ પ્રકારે –
ગ્રથિભેદ–આ ગ્રંથિ એટલે અત્યંત દુઘ, ભેદથી ઘણું કઠણ એવી ગાંડ, “કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ” ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જીવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ ભેદવી ઘણી દુષ્કર છે. એવી ગાઢ રાગદ્વેષ પરિણામરૂપ ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્રંથિભેદ છે. અને આ દુર્ભેદ* કર્મગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણરૂપ તીણ ભાવવજાથી ભૂદાઈ જાય છે, ત્યારે આ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે—જે રેગીને ઉત્તમ ઔષધથી રેગ કાબૂમાં x “तथा च भिन्ने दुर्भदे कर्मग्रन्थिमहाबले ।
तीक्ष्णेन भाववज्रेण बहुसंक्लेशकारिणि । आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । રાથમિમ ચા, કથfષતસ્ય મથતા -શ્રી ગિબિન્દુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org