SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ સામગ્રનું ફલહેતુપણું અને સ્વભાવનું તદંતર્ગતપણું થતું નથી, તે પછી તેના–કલ્પનાના અભાવે તે પૂછવું જ શું? એકલા કર્માણની એમ “પણ” શબ્દનો અર્થ છે); કારણકે તે અલકાકાશને તે સંબંધોગ્યતાનું કર્માણ આદિ સાથે સંબંધસ્વભાવપણાને અયોગ છે માટે. અઘટમાનપણું એટલું જ નહિં પણ તે કર્માણ સાથે સંબંધગ્યતા સ્વભાવ જેમાં છે નહિં એવા અતસ્વભાવી અલકાકાશમાં કર્માણ આદિની જે તસ્વભાવતાની–સંબંધગ્યતાસ્વભાવપણાની કલ્પના કરવી તે જ વિરોધ પામે છે. એમ એકલા કર્માણ માત્રમાં જ સંબંધગ્યતા સ્વભાવની કલ્પના કરવામાં ન્યાયની અનુપ પત્તિ-અઘટમાનતા છે; અર્થાત્ તેવી કલ્પના ન્યાયયુક્ત વા યુક્તિયુક્ત નહિં લેવાથી ઘટતી નથી. અત્રે ન્યાયપ્રયોગ આ પ્રકારે–જે જેની સાથે સ્વયં સંબંધયોગ્ય સ્વભાવી ન હોય, તે તેની સાથે કદ્વિપત સંબંધયોગ્ય સ્વભાવથી પણ સંબંધિત થતું નથી. જેમ અલકાકાશ કર્માણ આદિ સાથે સંબંધ પામતું નથી તેમ આત્મા પણ કર્માણ આદિ સાથે. એમ વ્યાપક અનુપલબ્ધિ છે.” - હવે જે આ આત્માની તસ્વભાવતાને અંગીકાર કરે, એટલે કે કર્માણ આદિ સાથે આત્માના સંબંધયોગ્યતારૂપ સ્વભાવને સ્વીકાર કરો, તે અમારા અભ્યાગતની અમે માન્ય કરેલ અભિપ્રાયની એટલે કે આત્માના કનૃત્વની આપત્તિ થશે–ગwવષ્ણુપતાત્તિ: અમે જે સિદ્ધ કરવા માગીએ છીએ તેને જ તમે સ્વીકાર કર્યો એમ થશે. સામગ્રીનું લહેતુપણું અને સ્વભાવનું તદન્તર્ગતપણું સિદ્ધ કરે છે– न चैवं स्वभावमात्रवादसिद्धिः, तदन्यापेक्षित्वेन सामग्र्याः फलहेतुत्वात्, स्वभावस्य च तदन्तर्गतत्वेनेष्टत्वात, निर्लोठितमेतदन्यत्र । | કુતિ સાવિત્રલિજિ: રૂાા gf –અત્રે જ શંકાશેષના નિરાકરણાર્થે કહ્યું– –ન, વં–એમ, એની સ્વભાવતાનું અંગીકરણ સતે, રથમવમાત્રયાણદ્રિ–રવભાવમાત્ર વાદની સિદ્ધિ "कः कण्टकानां प्रकरोति तेक्ष्ण्यं ? विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सवमिदं प्रवृत्त,न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥" (અર્થાત ) કટકાનું તાણપણું અને અંગ-પક્ષીઓને વિચિત્ર ભાવ કેણ કરે છે? આ સર્વ સ્વભાવથી પ્રવૃત્ત છે, કામચાર છે નહિં, પ્રયત્ન શેને?—એવા લક્ષણવાળા સ્વભાવમાત્ર વાદની સિદ્ધિ થશે. ક્યા કારણથી ? તે માટે કહ્યું— તાપેક્ષિા –તદન્યના અપેક્ષિપણાથી, સ્વભાવથી વ્યતિરિકા કાલ આદિને અપેક્ષિતપણુએ કરીને, સામાયા –સામગ્રીના, કાલ સ્વભાવ નિયતિ પૂર્વકૃત અને પુરુષ એવા લક્ષણવાળી સામગ્રીના, રહેતુa—-ફિલિહતુપણાને લીધે. તો પૂર્વે સ્વભાવને ફલહેતુ કેમ ઉપજસ્ત કર્યો છે તે માટે કહ્યુંરામવય તરતતન--અને સ્વભાવના તદન્તર્ગતપણાએ કરીને, સામગ્રીના અંતર્ગતપણે, દત્તાત—ઈષ્ટહેતુ પણાને લીધે –ફલતુતાથી, નિકટતં–નિર્લોહિત, નિત, પ્રત-આ, સામગ્રીનું લહેતુપણું, અન્ય-અન્યત્ર, ઉપદેશપદ આદિમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy