________________
૧૧૮
લલિત વિસ્તરઃ (૩) “વિષ્યઃ પદ વ્યાખ્યાન
અર્થ—અને એમ સ્વભાવમાત્ર વાદની સિદ્ધિ નથી,–તદ અપેક્ષિપણાએ કરીને સામગ્રીનું ફલહેતુપણું છે માટે, અને સ્વભાવનું તદન્તર્ગતપણાએ કરીને ઇષ્ટપણું છે માટે. આ અન્યત્ર નિલેંકિત છે.
|ઇતિ આદિકરસિદ્ધિ | ૩ |
વિવેચન જે જે કારણ જેહનું રે, સામગ્રી સંગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રગ....અજિત જિન” શ્રીદેવચંદ્રજી. શંકા–એમ તે આત્માની તસ્વભાવતાનું અંગીકરણ કરવામાં આવ્યું તે સ્વભાવમાત્ર વાદની સિદ્ધિ થશે. જેમકે- “કંટકનું તીકણપણું કેણ કરે છે? અને પશુ-પક્ષીએને નાના પ્રકારને વિચિત્ર ભાવ કેણ કરે છે? આ બધુંય સ્વભાવથી ચાલી રહ્યું છે, એમાં આપણી ઈચ્છાનું ચલન છે નહિં, તે પછી પ્રયત્ન શાને?” એવા પ્રકારને સ્વભાવમાત્ર વાદ સિદ્ધ થશે.
સમાધાન–ના, એમ નહિ થાય. ‘તવાન રામકથા હ્યદેતુવાત ” કારણ કે તે સ્વભાવથી વ્યક્તિરિક્ત-જૂદા એવા કાલ આદિના સાપેક્ષપણાએ કરીને સમગ્ર
સાધનના સંમિલનરૂપ સામગ્રીનું ફલહેતુપણું છે માટે. અર્થાત્ કાલ, સામગ્રીનું ફલહેતુપણું સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષ એ પાંચ સમવાયકારણરૂપઅને સ્વભાવનું સમગ્ર સાધનરૂપ સામગ્રી મળે, ત્યારે જ ફળની સિદ્ધિ થાય, તદંતર્ગતપણું કાર્યની નિષ્પત્તિ થાય—એ નિશ્ચય સિદ્ધાંત અચળ અખંડ અને
અબાધિત જ છે. અને સ્વભાવસ્થ જ તન્તર્ગતા ફુવા સ્વભાવ પણ તે સામગ્રીમાં જ અંતર્ગત છે, એટલે તેનું ફળહેતુપણે ઈષ્ટપણું છે. આમ સમગ્ર સાધનરૂપ સામગ્રીનું જ ફળહેતુપણું છે, આ અમે શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ગબિન્દુ, ઉપદેશપદ આદિ ગ્રંથમાં સવિસ્તર નિલેંઠિત-
નિત કર્યું છે, નિgષપણે સારી પેઠે ચણ્યું છે, એટલે અત્રે વિસ્તારભયથી તે ઉલ્લેખતા નથી, એમ આચાર્ય શ્રી હરિભદ્રજી વદે છે. એમ આદિકરત્વની સિદ્ધિ થઈ
| તિ સવિરત્તિ રૂા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org