________________
૧૧૬
લલિત વિસ્તરા : (૩) ‘અસ્થિ:’ પત્ર વ્યાખ્યાન
અલાકાકાશનું દૃષ્ટાંતઃ આત્માના પણ સબધયેાગ્યતા સ્વભાવની સિદ્ધિ દર્શાવે છે—
" न हि कर्माण्यादेस्तथाकल्पनायामप्यलोकाकाशेन सम्बन्धः, तस्य तत्सम्बन्धस्वभावत्वायोगात्, अतत्स्वभावे चालोकाकाशे विरुध्यते कर्माण्विादे सात्स्वभावता कल्पनेति न्यायानुपपत्तिः । तत्स्वभावताङ्गीकरणे चास्यास्मदभ्युपगतापत्तिः ॥ ર
અર્થ:—કારણકે કર્માણદિની તથાપ્રકારે કલ્પનામાં પણ અલેાકાકાશની સાથે સંબંધ નથી,—તેના તત્સંબંધ સ્વભાવપણાના અયોગ છે માટે; અને અતત્રવભાવી અલાકાકાશમાં કહ્યુ આદિની તત્ત્વભાવતા કલ્પના વિરોધ પામે છે. એમ ન્યાયની અનુપત્તિ છે. અને આના તત્ત્વભાવતાના અગીકરણમાં અમારાથી અલ્યુપગતની (માનવામાં આવેલ વની) આપત્તિ થાય છે.૪૯
વિવેચન
64
જડ દ્રવ્ય ચતુષ્ક હા કે કર્તા ભાવ નહિ, સ પ્રદેશે હા કે વૃત્તિ વિભિન્ન કહી; ચેતન દ્રવ્યને હા કે સકલ પ્રદેશ મિલે, ગુણવત્ત્તના વત્તું હા કે વસ્તુને સહજ મલે.” - શ્રીદેવચંદ્રજી
ન્યાયની અનુપપત્તિ—અઘટમાનતા કેવા પ્રકારે છે? તે કે—કર્માણુ આર્દિની તથાપ્રકારે સબધયેાગ્ય સ્વભાવની કલ્પના કરો, તે પણ અલાકાકાશની સાથે તેના સંબંધ
પન્ના—ન્યાયની અનુપત્તિ જ ભાવતાં કહ્યું—ન—ને જ, દિઃ—કારણ કે, વ.વાટ્— ઉક્તરૂપ કર્માણુ આદિની, તથા નાયાવિ—તથાકલ્પનામાં પણ, અલકાકારામાં સબધયેાગ્ય સ્વભાવની કલ્પનામાં પણ, તે પછી તેના અભાવે તે પૂછ્યું જ શું ? એમ ‘ અપિ’-પણુ શબ્દને અથ છે. શું ? તે કે—અહોદ્દાદ્દારોન--પ્રતીત એવા અલાકાકાશ સાથે, સમ્વમ્યઃ—અવગાહ-અવગાહક લક્ષણુ સંબંધ. એમ કયા કારણથી ? તે માટે કહ્યું-- વસ્ય તસમ્બન્ધાવવાયોાત '; તત્ત્વતેનું, અલાકાકાશનું તેન—તે કર્માણુ આદિ સાથે, સમ્વન્ધસ્વમવટ્યું- સંબંધવભાવપણું. તારો ત— તેના અયેગને લીધે. ભલે એમ હા, તે પણ પ્રકૃત કલ્પનાને વિરેાધ છે તે માટે કહ્યું—
અતસ્ત્વમાવે ચ—અને અતસ્વભાવી, કર્માણુ આદિ સાથે સંબંધ અયેાગ્ય સ્વભાવવાળા, અહેન્નાહારો વિજયતે—અલેાકાકાશમાં વિરાધ પામે છે. અસંબદ્રારા આવેલી અતભાવતા કલ્પનાથી કોણુ આદિની તસ્વભાવતા કલ્પના નિરાકૃત થાય છે. કૃતિ—એમ, યાચાનુંપત્તિ:——ઉતલક્ષણ ન્યાયની અનુષપત્તિ છે, અને પ્રયાગ—જે જેની સાથે સ્વય' અસબધયેાગ્ય સ્વભાવી હેાય છે, તે તેની સાથે કલ્પિત સબધયેાગ્ય સ્વભાવથી પણ સંબધિત થતા નથી. જેમ—અલાકાકાશ કર્માંણુઆદિ સાથે; અને તેમ આત્મા કર્માણુ આદિ સાથે જ, એમ વ્યાપક અનુપલબ્ધિ છે.
એમ ત્યારે તભાવ પણૢ આ અંગીકાર કરવામાં આવશે, તે માટે કહ્યું તત્ત્વમાયતાકી ને ચ—અને તત્ત્વભાવતાનું અંગીકરણ સå, કર્માણુ આદિ સાથે સબધયોગ્ય રૂપના અશ્યુગમ સતે, અન્ય–આની, આત્માની, અસ્મમ્યુપતřપત્તિ ---અમારાથી અલ્યુપગત કર્યું હની આપત્તિ-પ્રસંગ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org