SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તર: પ્રણિપાતસૂત્રનું નવ વિભાગમાં અભુત વગીકરણ વિવેચન નિર્મળ તત્વચિ થઈ રે...મન. કરજો જિનપતિ ભક્તિ રે....ભવિ. દેવચંદ્ર પદ પામશે રે....મન. પરમ મહેદય યુક્તિ રે.....ભવિ. ”—શ્રી, દેવચંદ્રજી અત્રે આ ચૈત્યવદન સૂત્રાન્તર્ગત આ પ્રણિપાતદડકની તવસંકલના કેવી અદ્ભુત છે, તેનું સ્વપ્રજ્ઞાથી પરમ અદ્દભુત મૈલિક સંશોધન (Original Research) કરી, અને તેના પદનું નવ વિભાગમાં સુયુક્તિયુક્ત પરમ બુદ્ધિગમ્ય (Most Intelligent) વગીકરણ (Classification) દર્શાવી, પ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ પિતાના પ્રજ્ઞાતિશય પરિચય કરાવ્યું છે-જે કઈ પણ સહદયને આ મહામતિ મહાત્માની અપૂર્વ તત્ત્વદષ્ટિ પ્રત્યે સાનંદાશ્ચર્ય બહુમાન પ્રગટાવે છે. અત્રે ૩૨ આલાવા છે અને બીજાના મતે “વ્યાવૃત્તછન્ન” એ આલા જૂદો ગણતાં ૩૩ આલાવા છે. તેની સંકલના આ પ્રકારેઃ (૧) પ્રથમ બે આલાવા–અહંત અને ભગવંત એ સ્વૈતવ્યની-સ્તુતિ કરવા ગ્યની સંપદ્ (ભાવલી –ભાવઐશ્વર્ય) દાખવે છે. આ મૂળ સ્વૈતવ્ય સતે જ તેમાં બીજી બધી સંપદાઓનું નિબન્ધન ઘટે છે. આમ આના પર જ બધી ધામધૂમહાઈઆ ઑતવ્યસંપદુ કેન્દ્રસ્થાને (Central) છે. (૨) એટલે પછી આ સ્તંતવ્યસંપદુનું પ્રધાન સાધારણ કારણ શું? અસાધારણ કારણ શું? એ દર્શાવ્યું છે. (૩) પછી આ સ્તંતવ્ય. સંપન્ને બીજા ને-કોને શું ઉપયોગ? શું ઉપકાર? એ દર્શાવવા સામાન્યથી ઉપએગસંપ અને તેનું કારણ, તથા વિશેષથી ઉપયોગસંપદું એ કથન કર્યું છે. (૪) આવા પરમ ઉપકારી અહંત ભગવંતની સ્વરૂપ સંપદું શી છે ને શા કારણે છે તે દર્શાવી, આ પ્રભુ બીજાઓને પણ આત્મતુલ્ય ફલ આપનારા છે, એમ તેને મહામહિમા પ્રગટ કર્યો છે. (૫) અને છેવટે શિવ-અચલાદિ સ્થાન પામેલા એઓ અભયસંપને પ્રાપ્ત છે એ દર્શાવ્યું છે. એ બધી સંકલના અત્રે વિસ્તારથી નિરૂપણ કરી છે. આ સમસ્તને–આ વિવેચકે જેલી આ ગ્રંથના સારસર્વસ્વરૂપ-હૃદયરૂપ ખાસ આકૃતિ જે આ ગ્રંથના પ્રારંભમાં મૂકેલી છે તે પરથી-સુજ્ઞ વાચકને સુગમપણે ખ્યાલ આવશે. f–ાધારાસપારતિ –સર્વ જીવોની સાથે સાધારણ એવું સાહિત્યં – આદિકરત્વ છે. –મેક્ષ અપેક્ષાએ, ગા —ભવમાં-સર્વ જીવનું જન્માદિકરણશીલપણું છે માટે. તીર્થંકરરાવયંસર્વો—તીર્થંકરપણું અને સ્વયંસંધ અસાધારણ એ બે અહને જ હોય છે.ત્તે–એ –અહંન્ત ભગવન્ત. પ્રધાન ગુorrfક્ષણપ્રધાનમ wટુતિ' પ્રધાનyળો–પ્રધાન ગુણના– સર્વત્ત સર્વદર્શિત્વના, અપરિક્ષા –અપરિક્ષયથી, અવ્યાવૃત્તિથી, કાર–પ્રધાન એવા, શિવાજાfજસ્થાન–શિવ-અચલાદિ સ્થાનની, માત–આપ્તિમાં, લાભ સતે, મધ–અભયસમ્મદજિતભયત્વરૂપા, ૩ -કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy