SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાનિધિ હરિભદ્રજીનુ અદ્ભુત મૌલિક સ’શાધન १७ અત્રે શકા થવી સ'ભવે છે કે એકસ્વભાવી વસ્તુમાં અનેકસ્વભાવી આ સ્નેાતવ્યસ ́પદ્ આદિ ચિત્ર સદ્ પ્રેમ ધરે ? જો ધટે તેા ઉપચારવૃત્તિથી ઘટે, મુખ્યપણે નહિ', એવી શંકાને નિરસ્ત કરતાં કહે છે इयं च चित्रा सम्पत् अनन्तधर्मात्मके वस्तुनि मुख्ये मुख्यवृत्त्या, स्तवप्रवृत्तिश्चैवं प्रेक्षापूर्वकारिणामिति संदर्शनार्थमेवमुपन्यासोऽस्य सूत्रस्य स्तोतव्यनिमित्तोपलब्धौ तन्निमित्ताद्यन्वेषणयोगाद् ॥ २५ || કૃતિ પ્રસ્તાવના || અર્થ :——અને આ ચિત્રસદ્ અન ંતધર્માંત્મક એવી મુખ્ય વસ્તુમાં મુખ્યવૃત્તિથી છે, અને એમ સ્તવપ્રવૃત્તિ પ્રેક્ષાપૂકારીઓની હાય છે, એવા સદનાથે આ સૂત્રના એવા પ્રકારે ઉપન્યાસ છે,——સ્તાતવ્ય નિમિત્તની ઉપલબ્ધિ સતે, તેના નિમિત્તાઢિના અન્વેષણ યોગને લીધે ૨૫ ॥ ઇતિ પ્રસ્તાવના | ૬ ઈત્યાદિક અહુ ભંગ અરિજકારી ચિત્ર વિવેચન ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી ૐ; વિચિત્રા, આન ંદધન પદ્મ લેતી રે. શ્રી આનંદઘનજી. ઉપરમાં જે આ સ્તાતન્ય આદિ ચિત્ર-નાના પ્રકારની સ ંપ વી કરણ કરીને દર્શાવી, તે કાંઈ ઉપચિરત નથી, પણ ‘અન’તધર્માત્મક એવી મુખ્ય વસ્તુમાં મુખ્ય વૃત્તિથી' છે. અનંતધાંતમયે વસ્તુનિ મુલ્યે મુથ્થરૢયા. અર્થાત્ વસ્તુ છે તે પરમાંથી જેનું અસ્તિત્વ છે એવી પરમા સત્ છે; અને આ વસ્તુ અનતધર્માત્મક છે, એક વસ્તુમાં અનંત ધમ રહ્યા છે એવી છે; એટલે આવી અનંતધર્માત્મક પરમા સત્ મુખ્ય વસ્તુમાં આ જે નાના પ્રકારની સંપ૬ કહી તે મુખ્યવૃત્તિથી છે, પરમા સત્યણે નિરુપચરિતપણે છે. અને એમ એવા પ્રકારે પરમા સત્ નિરુપચરિત મુખ્યવૃત્તિથી જ પ્રેક્ષાપૂર્વ કારીઓની– પ્રકૃષ્ટપણે જોઈ વિચારી પ્રવર્ત્તનારા સત્પુરુષોની સ્તવપ્રવૃત્તિ છે, એના સંદર્શનાર્થે સમ્યગ્દર્શનાથે આ પ્રસ્તુત સૂત્રને એવા પ્રકારે સ્તાતન્યસંપદ્ આદિ વિભાગથી ઉપન્યાસ છે. કારણકે Ôાતવ્ય નિમિત્તની ઉપલબ્ધિ સતે, તેના નિમિત્તાદિના અન્વેષણ ચેગ ’ જ્ઞા—વારુ, વસ્તુના એકસ્વભાવાધીનપણાને લીધે અનેક સ્વભાવાક્ષેપિકા સ્તૂતભ્યસમ્પ્રદ્ આદિક ચિત્ર સંપદ્ એકત્ર કેમ ? જો હાય તેા ઉપચારવૃત્તિથી હાય એમ આશંકીને કહ્યું—શ્ય ચ चित्रेत्यादि. ' સ્તોતનિમિત્તોપાવિતિ—તે।તવ્ય નિમિત્તની ઉપલબ્ધિ સતે. સ્ત્રોતવ્યાઃ-સ્તાતવ્ય, સ્તવા, અન્તા, ત વ નિમિત્તે—તે જ નિમિત્ત, ક કારકપણાને લીધે સ્તવક્રિયાના હેતુ, તો પપૌ—તેની ઉપલબ્ધિ-જ્ઞાન સતે, ‘નિમિત્તાથવૈપયોગ વિતિ’તેના નિમિત્તાદિના અન્વેષણુ યેગને લીધે. તસ્ય—તેનુ, શ્વેતવ્યરૂપ અક્ષણ નિમિત્તનુ, નિમિત્તે—નિમિત્ત, આદિકરવાદિ આર્િ—આદિ શબ્દથી ઉપયાગાદિને સંગ્રહ છે, તસ્થ—તેના, અન્વેષળાત્—અન્વેષણથકી, બટનથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy