________________
અહીં બત્રીશ (૩૨) આલાપકે છે, તેત્રીશ (૩૩) છે એમ બીજાઓ કહે છે-વિક્ર મ” એની સાથે. અને અહીં–
૧, આદ્ય બે આલાપકથી સ્વૈતવ્યસંપદ કહી-કારણ કે અહંત ભગવંતના જ સ્તોતવ્યમાં સમગ્ર નિબન્ધન છે.
૨. તેનાથી અન્ય એવા ત્રણથી સ્તોતવ્યસંપદની જ પ્રધાન એવી સાધારણ અસાધારણરૂપ હેતુસંપ કહી-કારણ કે આદિકરણશીલ જ એવા એઓ તીર્થકરપણથી સ્વયંસંબધિત હોય છે.
૩. તેનાથી અપર ચારથી સ્વૈતવ્યસંપદની જ અસાધારણ રૂપ હેતુસંપ કહી–પુરુષોત્તમને જ સિંહ–પુરરીક-ગન્ધહસ્તીધર્મભાગીપણાએ કરીને તદ્દભાવની ઉપપત્તિને લીધે.
૪. તેનાથી અન્ય પાંચથી સ્તોતવ્યસંપદની જ સામાન્યથી ઉપગસંપદ કહી–લેકત્તમત્વ, લોકનાથત્વ, લોકહિતત્વ, લોકપ્રદીપત્વ, લેકપ્રદ્યોતકરત્વના પરાર્થપણાને લીધે.
૫. તેનાથી અપર પાંચથી આ જ ઉપયોગસંપની હેતુસંપદ્ કહી,-અભયદાન, ચક્ષુન, માર્ગદાન, શરણુદાન, બધિદાન વડે પરાર્થસિદ્ધિને લીધે.
૬તેનાથી અન્ય પાંચથી સ્વૈતવ્યસંપદની જ વિશેષથી ઉપયોગસંપદ્ કહી,-ધર્મદત્વ, ધર્મદેશકત્વ, ધર્મનાયકત્વ, ધર્મસારથિત્વ, ધર્મવરચાતુરન્તચક્રવર્તિત્વ થકી તેના વિશેષ ઉપયોગને લીધે.
૭. તેનાથી અન્ય કયથી તેતવ્યસંપદની જ સકારણ સ્વરૂપ સંપદ કહી–અપ્રતિહતવરજ્ઞાનદર્શનધર અને વ્યાવૃત્તછ% એવો અહંત ભગવંત છે એવા હેતુને લીધે.
૮. તેનાથી અપર ચારથી આત્મતુલ્ય પરફલકતૃત્વ સંપ૬ કહી,-જિન-જાપકત્વ, તીર્ણ-તારકત્વ, બુદ્ધ-બેધકત્વ, મુક્તમેચકત્વના એવં પ્રકારપણાને લીધે,
૯. તેનાથી અન્ય ત્રણથી પ્રધાનગુણઅપરિક્ષય થકી પ્રધાન ફલ આપ્તિ વડે અભયસંપદ કહી,-સર્વજ્ઞ સર્વદશિઓને જ શિવઅચલાદિ સ્થાન સંપ્રાપ્ત સતે જિતભયપણાની ઉપપત્તિને (ઘટમાપણાને) લીધે.*
:
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org