SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં બત્રીશ (૩૨) આલાપકે છે, તેત્રીશ (૩૩) છે એમ બીજાઓ કહે છે-વિક્ર મ” એની સાથે. અને અહીં– ૧, આદ્ય બે આલાપકથી સ્વૈતવ્યસંપદ કહી-કારણ કે અહંત ભગવંતના જ સ્તોતવ્યમાં સમગ્ર નિબન્ધન છે. ૨. તેનાથી અન્ય એવા ત્રણથી સ્તોતવ્યસંપદની જ પ્રધાન એવી સાધારણ અસાધારણરૂપ હેતુસંપ કહી-કારણ કે આદિકરણશીલ જ એવા એઓ તીર્થકરપણથી સ્વયંસંબધિત હોય છે. ૩. તેનાથી અપર ચારથી સ્વૈતવ્યસંપદની જ અસાધારણ રૂપ હેતુસંપ કહી–પુરુષોત્તમને જ સિંહ–પુરરીક-ગન્ધહસ્તીધર્મભાગીપણાએ કરીને તદ્દભાવની ઉપપત્તિને લીધે. ૪. તેનાથી અન્ય પાંચથી સ્તોતવ્યસંપદની જ સામાન્યથી ઉપગસંપદ કહી–લેકત્તમત્વ, લોકનાથત્વ, લોકહિતત્વ, લોકપ્રદીપત્વ, લેકપ્રદ્યોતકરત્વના પરાર્થપણાને લીધે. ૫. તેનાથી અપર પાંચથી આ જ ઉપયોગસંપની હેતુસંપદ્ કહી,-અભયદાન, ચક્ષુન, માર્ગદાન, શરણુદાન, બધિદાન વડે પરાર્થસિદ્ધિને લીધે. ૬તેનાથી અન્ય પાંચથી સ્વૈતવ્યસંપદની જ વિશેષથી ઉપયોગસંપદ્ કહી,-ધર્મદત્વ, ધર્મદેશકત્વ, ધર્મનાયકત્વ, ધર્મસારથિત્વ, ધર્મવરચાતુરન્તચક્રવર્તિત્વ થકી તેના વિશેષ ઉપયોગને લીધે. ૭. તેનાથી અન્ય કયથી તેતવ્યસંપદની જ સકારણ સ્વરૂપ સંપદ કહી–અપ્રતિહતવરજ્ઞાનદર્શનધર અને વ્યાવૃત્તછ% એવો અહંત ભગવંત છે એવા હેતુને લીધે. ૮. તેનાથી અપર ચારથી આત્મતુલ્ય પરફલકતૃત્વ સંપ૬ કહી,-જિન-જાપકત્વ, તીર્ણ-તારકત્વ, બુદ્ધ-બેધકત્વ, મુક્તમેચકત્વના એવં પ્રકારપણાને લીધે, ૯. તેનાથી અન્ય ત્રણથી પ્રધાનગુણઅપરિક્ષય થકી પ્રધાન ફલ આપ્તિ વડે અભયસંપદ કહી,-સર્વજ્ઞ સર્વદશિઓને જ શિવઅચલાદિ સ્થાન સંપ્રાપ્ત સતે જિતભયપણાની ઉપપત્તિને (ઘટમાપણાને) લીધે.* : - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy