________________
ર૯. બુદ્ધ બોધક ગુખ્ય : પદ વ્યાખ્યાન
આ પદનું પ્રોજન : પરક્ષણાતવાદી મીમાંસકોનું નિરસન–
१०एतेऽपि परोक्षज्ञानवादिभिर्मीमांसकभेदर्मीत्या अबुद्धादय एवेष्यन्ते, “अप्रत्यक्षा च नो बुद्धिः प्रत्यक्षोऽर्थः” इति वचनाद, एतव्यवच्छेदार्थमाह-१७३
ગુખ્ય વોન્મઃ” અર્થ :–એઓ પણ–પક્ષજ્ઞાનવાદી મીમાંસકભેદોથી નીતિથી અબુદ્ધાદિ જ માનવામાં આવે છે,–“આપણું બુદ્ધિ અપ્રત્યક્ષ છે, અર્થ પ્રત્યક્ષ છે” એ વચનથી – એના વ્યવરદાથે કહ્યું–૧૭૩
બુદ્ધોને બોધકને”
વિવેચન
“જિન ગુણ ખેલમેં ખેલતે હે, પ્રગટયે નિજ ગુણ ખેલ લલના. આતમ ઘર આતમ રમે છે, સમતા સુમતિકે મેલ...લલના. જિન સેવનર્થે પાઈએ હે, શુદ્ધાતમ મકરંદ લલના.”—શ્રી દેવચંદ્રજી
એઓ-ઉક્ત લક્ષણસંપન્ન અહંત ભગવંતે પણ “પક્ષવાદી મીમાંસકભેદથી નીતિથી અબુદ્ધાદિ જ માનવામાં આવે છે, એના વદાથે કહ્યું–કુખ્યઃ ઘોષ '. જ્ઞાન પક્ષ છે એમ વદનારા આ મીમાંસકભેદોનું વચન છે કે-“પ્રત્યક્ષા જો ગુક્તિ, પ્રત્યક્ષ કર્થ: --આપણી બુદ્ધિ અપ્રત્યક્ષ છે, અર્થ પ્રત્યક્ષ છે.” આમ એવા પ્રકારના નીતિથી–ન્યાયથી તેઓ ભગવંતેને અબુદ્ધાદિ જ માનતા હોય એમ પ્રતીત થાય છે. એનું નિરાકારણ અત્રે “બુદ્ધોને બોધકેને” એ વિશિષ્ટ સૂત્રપદથી કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org