________________
મુક્ત પુન: ભવમાં હોતું નથી : સર્વથા ભવાધિકારનિવૃત્તિ જ મુકિત
૩૩૫
અર્થ:–એમ મુક્ત પુન: ભવમાં હેત નથી,–મુક્તત્વના વિરોધને લીધે. સર્વથા ભવાધિકારનિવૃત્તિ જ મુક્તિ છે, એટલે તભાવથી (મુક્તિના ભાવથી) ભાવથી તાદિ સિદ્ધિ છે. આ ર૮ ૧૭ર
વિવેચન
જે અતિ દુસ્તર જલધિ સમે સંસાર જે, તે ગેપદ સમ કી પ્રભુ અવલંબને રે લે. જિન આલંબની નિરાલંબતા પામે જે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે;
જગદિવાકર શ્રી નમીશ્વર સ્વામી જે.”—શ્રી દેવચંદ્રજી એમ ઉપરમાં પ્રદર્શિત કરેલી યુક્તિ પરથી ફલિત થાય છે કે-ઘર્ષ મુf: પુનર્મથે મત'–એમ મુક્ત પુનઃ ભવમાં હોતો નથી,-મુક્તત્વના વિરોધને લીધે, “મુત્યવિધાત; મુક્ત થયે તે ફરી ભવમાં–સંસારફેરામાં હોય નહિ, કારણ કે તો તો મુક્તપણાને જ વિરોધ આવે માટે “સર્વથા માષિતાનિવૃત્તિવ મુfજા “સર્વથા ભવાધિકારનિવૃત્તિ જ મુક્તિ છે.” સર્વથા સર્વ પ્રકારે ભવાવર્ત કરનારા ભવધિકારની નિવૃત્તિ એ જ મુક્તિ છે. “એટલે તભાવથી (મુક્તિના ભાવથી) ભાવથી તીર્ણદિ સિદ્ધિ છે.” આમ મુક્તિને ભાવ હોય છે, તેથી કરીને ભાવથી–પરમાર્થથી–તત્વથી તીર્ણ–તારકની સિદ્ધિ છે.
આ ભગવંતો પિતે તો સમ્યગજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ જહાજથી આ ભવસાગર તરી જઈ–તીર્ણ થઈ મુક્તિ પામ્યા છે, એટલું જ નહિં પણ એ ભવનિર્યામકના સમ્યગ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ જહાજમાં બેસી જેઓ ભક્તિથી એ ભગવંતનું અવલંબન લે છે, તે સર્વને પણ આ મહાતા સમર્થ નિયમક ભગવંતો ભવસાગર તરી જવામાં અનુપમ સહાયક-ઉપકારી થઈ પડી તારક હોય છે. એટલે એમના માટે જે “તિન્નાÉ તારયાળ'–તીણું–તારક એ વિશેષ પદ આપ્યું તે સર્વથા યથાર્થ જ છે, ઇતિ સિથતં
ભવસમુદ્ર જલ તારવા, નિર્ધામક સમ જિનરાજ રે; ચરણ જહાજે પામિયે, અક્ષય શિવનગરનું રાજ રે....
અરિહંત પદ વંદિયે ગુણવંત રે.”—મહામુનિ શ્રી દેવચંદ્રજી
|| જીત તઝ: તાજેશ્વ: રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org