SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ઋતુવૃત્તિમાં તવસ્થાભાવથી પરિણામાન્તરના અયાગ અભાવ હાય; તે જ નહિ કે ખીજું. લલિત વિસ્તરા : (૨૮) તીૌમ્ય, સાલેભ્ય:' પદ્મ વ્યાખ્યાન _ * આવે છે તેના પણ રદીએ અપાઈ ચૂકયો,— ન્યાયની અનુપપત્તિને લીધે, ’—તેમાં ન્યાય ઘટતા નથી માટે. કારણ કે તવૃત્તિમાં તદ્અવસ્થાભાવથી પરિણામાન્તરને અયેગ છે માટે.' અર્થાત તે વસંતાદિ ઋતુની આવૃત્તિમાં-પુનર્ભવનમાં તઅવસ્થાભાવથી— અતીત વસંતાદિ ઋતુહેતુક આક્રાદિની અંકુરાદિક અને પુરુષની ખાલ–કુમારદિક અવસ્થાના ભાવથી હેાવાપણાથી પરિણામાન્તરને પૂર્વ હતું તે અરાદિક વા ખાલકુમારાદિક પરિણામ પ્રાપ્ત થાય, વિપક્ષમાં બાધા કહી... અન્યથા તવૃત્તિ એમ અયુક્ત છે,—તેનું તદ્અવસ્થા— નિબન્ધનપણું છે માટે.' અર્થાત્ નહિ તે, પરિણામાન્તર સતે તવૃત્તિ-તે ઋતુની આવૃત્તિ થઈ એમ કહેવું અયુક્ત છે, અણુઘટતું છે. કારણ કે તેનુંનહિં તે તદ્દઆવૃત્તિ તે ઋતુનું તવસ્થાનિમન્થનપણું—તે આમ્રાદિની 'કુરાદિક એમ કહેવું અયુક્ત અવસ્થ'નું નિબન્ધનપણુ –કારણપણ' છે માટે, તમવસ્થા જન્માવવાના સ્વભાવવાળી તે ઋતુ છે, તે અવસ્થા તેની સન્નિધિમાં કેમ ન હૈાય ? તે જ વ્યતિરેકથી કહ્યું— અન્યથા તદ્હેતુકપણાની ઉપપત્તિ છે માટે; ' અર્થાત્ તે અતીત ઋતુ લક્ષણ અહેતુ છે જેના, તેના ભાવ તે તદહેતુકત્વ, તેની ઉપપત્તિને લીધે, તત્ઋતુહેતુકા તે પ્રાપ્તિ નથી થતી એમ ભાવ છે. તાત્પર્ય કે—જો વસતાદિ ઋતુની પ્રાપ્તિ હોય તે તેમાં તઅવસ્થા ભાવ હૈય, એટલે અતીત વસતાદિ ઋતુહેતુક આપ્રાપ્તિની જે અંકુરાદિક અવસ્થા અને પુરુષની બાલકુમારાદિક અવસ્થા હોય, તેના તે જ અવસ્થાભાવ ઋતુવૃત્તિમાં હાય, એટલે પરિણામાન્તર અંકુરાદિક અવસ્થાના પરિણામમાં કોઈ પણ ફેરફારરૂપ બીજો પરિણામ ઘટશે નહિં. એટલે ગઈ ઋતુમાં જે અવસ્થા હતી તે જ આ બીજી ઋતુમાં પણ એમની એમ જ રહેશે ( status quo); નહિ તો પરિણામાન્તર-અવસ્થાન્તર થાય છે એમ કહેા તો ‘તદાવૃત્તિ ’—તે ઋતુની આવૃત્તિ એમ કહેવું તે અયુક્ત છે. કારણ કે તેનું તદ્અવસ્થાનિબન્ધનપણુ' છે, અર્થાત્ જે અવસ્થા હતી તે જ અવસ્થાનું કારણપણું તે આવૃત્તિનું છે. એમ ન હેાય તો તઅહેતુકપણાની—તે આવૃત્તિના અહેતુકપણાની ઉપપત્તિ થશે, તે આવૃત્તિ અહેતુક છે એમ યુક્તિથી સિદ્ધ થશે. એમ ઉક્ત યુક્તિથી મુક્ત પુનઃ ભરમાં હોતા નથી, માટે ભાવથી તીર્થં-તારકની સિદ્ધિ છે એમ નિગમન કરે છે— ९वं न मुक्तः पुनर्भवे भवति, मुक्तत्वविरोधात् । सर्वथा भवाधिकारनिवृत्तिरेव मुक्तिરિતિ, તરાવેન માવતસ્તીઽવિસિદ્ધિ: ધારા ૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy