SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ તુવર્ણના દષ્ટાંતનું યુક્તિયુક્તપણે નિરસન ૩૩૩ મૃત તે અમૃત ભાવે નથી એ ઉક્ત દષ્ટાંતના ઉપનય પરથી તૂઆવર્તાનું નિદર્શન પણ નિરસ્ત થયું, એમ યુક્તિયુક્તપણે પ્રદર્શિત કરે છે– एतेन त्वावर्त निदर्शनं प्रत्युक्तं, न्यायानुपपत्तेः, तदावृत्तौ तदवस्थाभावेन परिणामान्तरायोगात् । अन्यथा तस्यावृत्तिरित्ययुक्तं, तस्य तदवस्थानिबन्धनत्वात् अन्यथा तदहेतुकत्वोपपत्ते::१७१ ‘અર્થ:- આ વડે હતુઓવનું નિદર્શન પ્રત્યુક્ત થયું, –ન્યાયની અનુપત્તિ છે માટે,–ત આવૃત્તિમાં તદઅવસ્થાભાવથી પરિણામાસ્તરને અગ છે માટે. અન્યથા તદુઆવૃત્તિ એમ અયુક્ત છે,–તેનું તદુઅવસ્થાનિબન્ધનપણું છે માટે, અન્યથા તદ્દઅહેતુક પણની ઉપષત્તિ છે માટે.૧૧ વિવેચન શુદ્ધતા પ્રભુ તણું આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાયે, મિશ્ર ભાવે છે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આયે.. ....સહજ ગુણ આગરે સ્વામી સુખ સાગરો.”—શ્રી દેવચંદ્રજી આ મૃત તદુભાવે–અમૃત ભાવે નથી એ દાખલા પરથી “ઋતુ આવર્તાનું નિદર્શન પ્રત્યુક્ત થયું,”—ત્વવનિને પ્રત્યુત્ત,”-–ઋતુના આવર્તાને જે દાખલે દેવામાં fક્રવા–ઉત્તેર–આ વડે કરીને, મૃતના અમૃત ભાવના પ્રતિષેધ વડે, સ્વાવનિરં– વ્યતીત ઋતુ પુનઃ પરિવર્તે છે એવું દૃષ્ટત, પ્રત્યુત્ત–નિરાકૃત થયું. ક્યા કારણથી? તે માટે કહ્યું – ચાયાનુvપત્ત-ન્યાયની અનુપત્તિને લીધે. તે જ દર્શાવે છે –તાવૃત્ત-તા–તેની, વસંતાદિ ઋતુની, સાવૃત્ત-આવૃત્તિમાં, પુનર્ભવનમાં, તલવસ્થામવેર–તસ્થા:–તે, અતીત વસંતાદિ ઋતુહેતુક આગ્રાદિની અંકુરાદિક અને પુણ્યની બાલ-કુમારાદિક, અવરથાથા –અવસ્થાના, માન–ભાવથી, પ્રાપ્તિથી, પરિણામત્તિનામાવા-પરિણામાન્તરના અભાવને લીધે. તે જ પૂર્વ પરિણામ પ્રાપ્ત થાય છે, નહિં કે અપર-એવો ભાવ છે. વિપક્ષમાં બાધા કહી— અન્યથા–પરિણાભાન્તરે, તાવૃત્તિ –તરસ્ય–તેની, ઋતુની, કૃત્તિ–પુનર્ભવન, તિ– એ, અણુમુ-અસાંપ્રત છે. કયા કારણથી ? તે માટે કહ્યું-તહ્ય–તેના, ઋતુના, તલવસ્થાનિક વષરત્નતિ તથા–તે, આમ્રાદિની અંકુરાદિક, અવરથાથા – અવસ્થાના, નિત્પન– નિબન્ધનપણાને લીધે. કારણ કે તઅવસ્થાજનન સ્વભાવવાળી તે ઋતુ છે, તે અવસ્થા તેની સનિધિમાં કેમ ન હોય વાર? એ જ વ્યતિરેકથી કહ્યું– કન્યથા–તેના સનિધાને પણ અભવનમાં, તતાપસિ :–તે, અતીત ઋતુલક્ષણ, –અહેતુ, ચહ્યાઃ સા તથા–છે જેને તે તથા, તમારત્તસ્થં–તદ્ભાવ તે તત્વ, તકુu –તેની ઉપપત્તિને લીધે, તહેતુક તે પ્રાપ્ત નથી થતી એમ ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy