SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ અપરોપદેશથી સ્વસવિદિત જ્ઞાનવડે બુદ્ધો ૩૩૭ બુદ્ધની વ્યાખ્યા કરી, સ્વસંવિદિત જ્ઞાનથી બુદ્ધ છે, અન્યથા નહિં, કારણ કે અસ્વસંવિદિત બુદ્ધિ અનુમાનાદિ બુદ્ધિને વિષય નથી, ઇ, યુક્તિથી પ્રતિપાદન કરે છે १अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवाजीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, स्वसंविदितेन ज्ञानेन, अन्यथा बोधायोगात । नास्वसंविदिताया बुद्धेरवगमे कश्चिदुपायः, अनुमानादिबुद्धेरविषयत्वात २७४ 'અર્થ:–અજ્ઞાનનિદ્રાથી પ્રસુત જગતમાં અ-પરોપદેશથી જીવાજીવારિરૂપ તત્વ જેણે અવબુદ્ધ કર્યું (જાણું) તે બુદ્ધો–સ્વસદિત જ્ઞાન વડે કરીને, અન્યથા બંધને અગ છે માટે. અસંવિદિત બુદ્ધિના અવગમમાં કઈ ઉપાય નથી-અનુમાનઆદિ બુદ્ધિનું અવિધ્યપણું છે માટે ૧૪ વિવેચન “શ્રી સંભવ જિનરાજજી રે, તાહરૂં અકલ સ્વરૂપ...જિનવર પૂજે ! સ્વપરપ્રકાશક દિનમણિ રે, સમતા રસને ભૂપ....જિન.”–શ્રી દેવચંદ્રજી. આ બુદ્દો એટલે શું ? “અજ્ઞાનનિદ્રાથી પ્રસુપ્ત જગતમાં અ-પરોપદેશથી જીવાજી વાદિરૂપ તત્વ જેણે અવબુદ્ધ કર્યું (જાણ્ય) તે બુદ્ધ' અજ્ઞાનરૂપ નિદ્રાથી પ્રસુપ્ત ઊ ઘી ગયેલા આ જગને વિષે બીજાના ઉપદેશ વિના જેણે બુદ્ધ જીવાજીવાદિ તત્વ રહ્યું તે બુદ્ધો--જ્ઞાન–જાગૃતિ પામેલા જ્ઞાનીઓ સ્વસંવિદિત છે. અને તે બુદ્ધો પણ “દવવિધતાનેર’–સ્વસંવિદિત જ્ઞાન જ્ઞાન વડે વડે કરીને’ છે, અન્યથા બેધને એગ છે માટે –“અન્યથા વધા ત'; અર્થાત્ તે બુદ્ધ પણ “સ્વસંવિદિત”-પિતાથી સંવેદના કરાયેલ-અનુભૂતિ કરેલ જ્ઞાનવડે કરીને હોય છે, નહિં તે, એમ સ્વસંવિદિત-અનુ. ભૂત જ્ઞાન ન હોય તે જીવાદિ તત્વના બધ-સંવેદનને અયોગ હોય, જીવાદિ તત્વનું જાણપણું જ ઘટે નહિં. કેઈ આશંકા કરશે કે-બુદ્ધયંતર વડે બુદ્ધિસંવેદન માનવામાં આવતાં બોધને વેગ કેમ ન થાય? એ આશંકાના નિરાકરણાથે કહ્યું–નાવíવિતાચા ગુરવારે ચતુરાય.” અસ્વસંવિદિત બુદ્ધિના અવગમમાં કઈ ઉપાય નથી.” જે સ્વસ વિદિત–પિતાથી સંવેદા પશ્વિ-સંચથી વધ ઈત્યાદિ. અન્યથા–બુદ્ધિનું અસ્વસંવિદિતત્વ સતે, વાયતુ– જીવાદિ તત્ત્વના સંવેદનાગને લીધે. એમ વક્તવ્ય (કહેવાનું) થાય કે બુદ્ધયંતર વડે બુદ્ધિસંવેદનમાં પ્રકૃત સિદ્ધિ થશે, એમ આરાંકીને કહ્યું –નારસંવિfવતા નથી અસ્વસંવિદિત, સુ –પ્રત્યક્ષા રૂપ બુદ્ધિના, સવજ–અવગમમાં, –કેઈ ઉપાય–બુદ્ધયન્તરલક્ષણ, કયા કારણથી તે માટે કહ્યું---૩૪નાનાવિનિપાનું અનુમાન-આગમ આદિ બુદ્ધયંતરની તેમાં અપ્રવૃત્તિને લીધે. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy