________________
૩૩૮
લલિત વિસ્તરા : (૨૯) ગુખ્ય વખખ્યઃ ” પદ વ્યાખ્યાન ચેલી એવી પ્રત્યક્ષાદિરૂપ બુદ્ધિ નથી, તેના અવગમમાં–અવધમાં–જાણપણુમાં બુદ્ધયંતરરૂપ-કોઈ બીજી બુદ્ધિરૂપ ઉપાય નથી. જ્યાં પિતાની જ ત્રેવડ નથી ત્યાં બીજાની ત્રેવડ શું કામ આવશે? જે બુદ્ધિ પિતે સંવેદનરૂપ નથી, તેનું સંવેદન ઉપજાવવામાં કઈ બીજી બુદ્ધિરૂપ ઉપાય કામ આવે એમ નથી. કારણ કે “અનુમાનઆદિ બુદ્ધિનું અવિષયપણું છે માટે;” અનુમાન-આગમાદિ બુદ્ધયંતરને તે બુદ્ધિ અવિષય છે માટે, અનુમાનઆગમાદિ અન્ય બુદ્ધિની તેમાં પ્રવૃત્તિ નથી માટે.
જ્ઞાન વ્યક્તિ એ અનુમાનાદિ બુદ્ધિને વિષય નથી, સામાન્ય એ પણ વિશે નથી, ઈત્યાદિ ચિન્તવવાની ભલામણ કરે છે––
न ज्ञानब्यक्तिविषयः, तदा तदसत्त्वात् । न तत्सामान्यं, तदात्मकत्वात् । न च व्यक्त्यग्रहे तद्ग्रह इत्यपि चिन्त्यं १७५
૧અ – જ્ઞાન વ્યક્તિ વિષય નથી–ત્યારે તેના અસત્વને લીધે તતસામાન્ય (વિષય) નથી, તદાત્મકપણને લીધે; અને વ્યક્તિ અહે તગ્રહ (સામાન્ય ગ્રહણ) નથી –એ પણ
ચિંત્ય છે. ૧૭૫
વિવેચન ગુણ પર્યાય વિચારતાં હે શક્તિ વ્યક્તિ અનુભૂતિ....લલના દ્રવ્યાસ્તિક અવલંબતાં હો, ધ્યાન એકત્વ પ્રસૂતિ લલના. જિન સેવનથૈ પાઈ એ હો, શુદ્ધાતમ મકરંદ...લલના.”—શ્રી દેવચંદ્રજી.
અનુમાનાદિ બુદ્ધિનું અવિષયપણું શી રીતે ? તે માટે કહ્યું, “ર જ્ઞાનવ્ય વિજય જ્ઞાન–વ્યક્તિ વિષય નથી,–ત્યારે તેના અસત્વને લીધે.” અર્થાત્ અમુક પ્રતિનિયત બાહ્ય 1 –એ જ ભાવે છે– જ્ઞાનત્તિર–નથી જ્ઞાનવ્યક્તિ,-પ્રતિનિયત બહિઅર્થપ્રાહિકા પ્રત્યક્ષાદિરૂપા, અનુમાનાદિ બુદ્ધિને વિષય-શ્રાવ્ય. કયા કારણથી? તે માટે કહ્યું–તા–અનુમાનાદિ બુદ્ધિ કાલે, તસવીત-તા–તેના, ગ્રાહ્યરૂપ જ્ઞાનવ્યક્તિના, સરસ્વ7–અસત્તને લીધે–ચૌગપાથી જ્ઞાનયના અનન્યુપગને લીધે. ત્યારે તસામાન્ય વિષય હશે? એટલા માટે કહ્યું- તત્સામાન્યું– નથી પ્રત્યક્ષાદિ વસ્તુ સામાન્ય, વિષય એ અનુવર્તે છે. કયા કારણથી ? તે માટે કહ્યું--તારમાન્યાત –વ્યક્તિરૂપ જ્ઞાનસ્વભાવપણાને લીધે, સામાન્યના વ્યક્તિ અભાવે તઅભાવને લીધે. અમ્યુચ્ચય કહ્યો–
–ન જ, શરી–તેની આધારભૂત વ્યક્તિ અપરિચ્છિદ્યમાન સતે, તદુસામાન્ય ગ્રહ, ત્યજિ—એ પણ, નહિં કે કેવલ વ્યક્તિઅભાવે સામાન્ય અભાવ, એમ અપિ” પણ શબ્દનો અર્થ છે, રિન્યું–પરિભાવ્ય છે,–વૃક્ષાદિ શેષ પ્રમેયમાં એમ જ દર્શનને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org