________________
લલિત વિસ્તરા : સલોકે અહ ચૈત્યવન સૂત્ર
સર્વે:—સ, અધ: તિર્યંચ્-ઊ ભેદથી ભિન્ન અને સર્વશ્ર્વાસૌ હોદ્દ: સર્વો:અને સર્વ અવે તે લેાક તે સ લેાક, નિ—તેમાં, સર્વ લેાકમાં, બૈલેાકચમાં એમ અર્થ છે. તે આ પ્રકારે—અધોલાકમાં ચમર આદિ ભવનામાં, તિય ગ્લાકમાં દ્વીપ-અચલ-જ્યાતિષ્ઠ વિમાન આદિમાં, ઊર્ધ્વલાકમાં સૌધમ આદિમાં અચૈત્યો છે જ.
૫૪૦
અને તેથી કરીને મૌજી ચત્વ સમાયે: દાળ—મૌલ ચૈત્ય સમાધિનું કારણ છે, એટલા માટે મૂલ પ્રતિમાનું પૂર્વે (ગ્રહણ ), પછી સર્વે અહ્તા તદ્ગુણવાળા છે એટલા માટે સર્વ લેાકનુ' ગ્રહણ છે.
કાયાત્સ ચર્ચા પૂર્વવત્; તેમ જ રસ્તુતિ, પરંતુ સર્વતીર્થંકરાની. નહિ તે। અન્ય કાર્યોત્સર્ગી, અન્ય સ્તુતિ એમ સમ્યક્ ન હેાય. એમ પણ એના અશ્રુપગમે અતિપ્રસંગ આવે.
એમ ( શકા ) થાય કે અન્ય ઉદ્દેશ અન્ય પાર્ક અને તથાપ્રકારે સૂત્રમાં ઉદ્દેશાદિ નિરર્થક છે, તેા તે આ યચિત્ છે.
૨૯૯
॥ લેાકના ઉદ્યોતકરીને ઇત્યાદિ સૂત્ર વ્યાખ્યાત થયું ॥
વિવેચન
,
:
“ જિનપડિમા જિન સારખી, કહી સૂત્ર મઝાર. ”-શ્રી દેવચ`દ્રજી. એમ ચતુવિ શતિ સ્તવ—‘સ્રોસ્સું ’સૂત્ર કહી, સલાકમાં જ અત્યંત્યાના વન્દનાદિ નિમિત્ત કાચેત્સગ કરવા અર્થે આ ‘સવટો ચિંતવૈદ્યાળ' ઇ. વન્દ્રના— કાર્યાત્સગ છે. અને તેનું વ્યાખ્યાન અગાઉ જેમ કહ્યુ છે તેમજ જાણવું. માત્ર એટલું જ વિશેષ છે કે અત્રે ‘સલાક' એટલે ઊર્ધ્વ-અર્ધા–મધ્ય એ ત્રણે લેકમાં જે અત્ અત્યા ’—જિનપ્રતિમાઓ છે, તેના વન્તનથે આ ત્રીજો કાચેાત્સગ છે. અને તેથી ‘મૌટું ચૈત્યું સમયે જાળમૂ ’—મૌલ ચૈત્ય સમાધિનું કારણ છે, અર્થાત્ મૂળ પ્રતિમાજી જેના અવલંબનપ્રત્યયે કાર્યોત્સર્ગી કરાય છે તે સમાધિનું –આત્મસમાધિનું કારણ છે એટલા માટે તેને ઉદ્દેશીને પહેલેા કાર્યાત્સગ કરાય છે. અને પછી ‘સર્વેઽર્દન્તા: તર્ક્ષુળા: ’—સવે અર્હતા તદ્ગુણુ–તે જ ગુણવાળા છે એટલા માટે ગુણુઅભેદભાવથી સલાકમાં અત્ ચૈત્ચાને ઉદ્દેશીને બીજે કાર્યોત્સર્ગ કરાય છે. બાકી બીજે બધેા વિધિ પૂર્વવત્. તેમજ અત્રે સ્તુતિ પણ કહેવી, પણ તે સ તીર્થંકરો સંબંધિની કહેવી શેષ સુગમ છે.
॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिहेमविशोधिनी टीकाभिधानेन विवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां लोगस्ससूत्रं (चतुर्विंशति जिनस्तवः) ॥ तथा सर्वलोके अर्हतूंचत्यवन्दनसूत्रं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org