________________
પુષ્કરવારીપાર્ક સૂત્ર શ્રુતસ્તવ
હવે પુષ્કરવરદીપાદ્ધ સુત્રને ઉપન્યાસ કરતાં આચાર્યજી, સર્વ તીર્થંકરાની સ્તુતિ કથા પછી તેઓએ ઉપદેશેલું પ્રદીપ સમું આગમ સ્તવવા યોગ્ય છે એમ આ સૂત્રનું પ્રયોજન નિર્દિષ્ટ કરી, પ્રથમ ગાથા અવતારે છે–
પુર પ્રથમgશ્નતામિર્થ ગુજરાતી વિધિવત દત્ત | तस्येदानीमभिसम्बन्धी विवरणं चोन्नीयते --
सर्वतीर्थकराणां स्तुतिरक्ता, इदानीं तैरुपदिष्टस्यागमस्य । येन ते भगवन्तस्तदभिहिताश्च भावाः स्फुटमुपलभ्यन्ते तत्प्रदीपस्थानीयं सम्यक्श्रुतमर्हति N कीर्तनम् । अत इदमुच्यते । २००
पुक्खरखरदीवड़े धायइसंडे य जंबुद्दीवे य ।
भरहेखयविदेहे धम्माइगरे नमसामि ॥१॥
અર્થ:–અને પુન: પ્રથમ પદથી જેની અભિખ્યા (નામ સંજ્ઞા) કરાઈ છે એવું ગુજરથી વિધિવત્ (એક) પડે છે, વા (બહુ ) પડે છે. તેને હવે અભિસંબંધ અને વિવરણ કહેવામાં આવે છે
સર્વ તીર્થકરની સ્તુતિ કહી હવે તેઓથી ઉપદિષ્ટ આગમની,–જેના વડે કરીને તે ભગવતે અને તેઓએ કથેલા ભાવે સ્કુટ જાણવામાં આવે છે, તે પ્રદીપસ્થાનીય સમ્યક્ શ્રત કીત્તન અહે છે. એથી આ કહેવામાં આવે છે.
(છાયારૂપ કાવ્યાનુવાદ: આર્યા) પુષ્કરદ્વીપાર્થે, ધાતકીખંડે જંબદ્વીપે વળી; ભરતૈરવતવિદેહે, ઘર્માદિકરે નમું છું લળી. ૧
પુષ્કરવરદ્વીપાર્ધમાં, ધાતકી ખંડમાં અને જંબદ્વીપમાં ભરત–એરવત-વિદેહને વિષે ધર્મઆદિકરાને હું નમસ્કાર કરું છું. ૧
આ ઉક્ત પ્રથમ ગાથાની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે - sarg--
Twift-furf સર્ષ:, ગુજરાતી પ્રતિ કમાણ, તા –માનુજાबलार्वाग्भागवर्ति तस्मिन् ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org