________________
લલિત વિસ્તરા (૩૩) “નમો સિજ્જ. ઉન્નતમ:' પદ વ્યાખ્યાન એટલે વળી મુંઝાયેલે વાદી કહેશે–તેની તો શકુનાદિ આગમની અને યુક્તિની વિષયતા છે, એટલે વિરોધ નથી, તેને રદીઓ આપતા કહ્યું-શકુનાદિ આગમ-યુક્તિની
વિષયતામાં તે ઇતર સ્થળે પણ સમાન જ પ્રસંગ છે.” અર્થાત અતીથિમાં અનુકૂળ-પ્રતિકૂળ દૈવની જે શકુન-તિવાદિ આગમની અને પણ આગમ ને યુક્તિની–એમ બન્નેની વિષયતા માને, તે અન્ય સ્થળે પણ યુક્તિની વિષયતા સમાન જ પ્રસંગ પ્રાપ્ત થશે, એટલે કે પરમ બ્રહ્મ આદિ અન્ય
અતીન્દ્રિય વચનાર્થમાં પણ આગમ અને યુક્તિ એ બનેની વિષયતા પ્રાપ્ત થશે; આગમથી અને યુકિતથી વિચારવું જ યુક્ત છે એમ તમારે પણ ન છૂટકે માન્ય કરવું પડશે. એટલા માટે તમે જે સાદિ પૃથફપણું કે અનાદિ ઈત્યાદિ બાબત યુક્તિથી “અચિત્ય” છે એમ પેવે કહ્યું હતું, તે તમારી આખી પ્રતિજ્ઞા જ ખંડિત થાય છે, શીર્ણ વિશીર્ણ થઈ જાય છે.
અને તેથી કરીને “યથાવિષથે ગિલોટિofશુવિચારશુદ્રિત: પ્રતā – “યથાવિષય ત્રિકાદિથી પરિશુદ્ધ વિચારશુદ્ધિ થકી પ્રવર્તાવું છે. અર્થાત્ પૂર્વે જે
કહેવાઈ ચૂકી છે તે કષ–છેદ–તાપ પરીક્ષારૂપ વિકેટિથી અથવા ત્રિટિપરિશુદ્ધ આદિ–મધ્ય-અંતે અવિસંવાદરૂપ ત્રિકેટથી પરિશુદ્ધ–સર્વથા શુદ્ધવિચારશુદ્ધિથી પરમ નિર્દોષ એવી જે વિચારની-વિમર્શની શુદ્ધિ-રાગ-દ્વેષાદિ પ્રવર્તવું ગ્ય દેષરહિત નિર્દોષતા, તે થકી જ હેય-ઉપાદેય વિવેકમાં
પ્રવર્તાવું રેગ્ય છે.
fસ - હવે અતીન્દ્રિયપણને લીધે વચનાથે યુતિનો અવિષય છે, અને આ કુપતિત ઉદાહરણ તથાવિધ નહિં હશે, એમ આશંકાને કહ્યું–વૈવાયત્ત ર–અને દેવાયત્ત, કર્માધીન, તટૂ–ઉત્તારણ, તેથી શું? તે માટે કહ્યું –અતીન્દ્રિાં –અને અતીન્દ્રિય, ઇંદ્રિયવિષયાતીત, તેને ઉતારણહેતુ વંદૈવ, કર્મ, તિ–આ હેતુને લીધે, ગુ –યુક્તિન, વિચારણનો, વિપરા–અવિષય, તમારા મતે વચનમાત્રના જ વિધ્યપણાને લીધે. તે સમ્યમ્ અવિનાત સતે તદાયત્ત ઉત્તારણાર્થે પ્રવૃત્તિ કેમ હેય?
પુનઃ પણ અભિપ્રાયાન્તર આશંકીને કહ્યું–રાવુનાવામશુmિવિપતાયાં તુ-કુનાથામ: –શકુનાદિ આગમ, આદિશબ્દથી જ્યોતિષ્ઠાદિ આગમનું ગ્રહણ છે, સુચિ –અને યુક્તિ, વિચાર, તtષથતાથાં –તેની વિષયતામાં તે, અનુકૂલ-ઈતરરૂપ દવની,
—સમાન જ પ્રસંગ છે, સૂતરત્ર -ઇતર સ્થળે પણ, પરમ બ્રહ્માદિ અતીન્દ્રિય વચનાર્થમાં, તે ૫ણુ યુક્તિ અને આગમથી વિચારવાનું પ્રયુક્ત થાય છે. એટલા માટે પૂર્વે અયુક્ત કહ્યું હતું કે “સાર પૃથબ્રમજમના િર ઈત્યાદિ. તિ–એમ, પ્રક્રમની સમાપ્તિ અર્થે છે. તમા–તેટલા માટે, વચનમાત્રના અપ્રામાણ્યને લીધે. કથાવિષચંન્યથાવિષય, કષઆદિ સર્વ વિષયના અનતિક્રમથી, ત્રિશારિરિશુદ્રવિચારશુદ્ધિત:–ઉતfમ:-ક-છેદ-તાપલક્ષણ વા આદિ-મધ્ય-અવસાને અવિસંવાદલક્ષણ ત્રણ, કffમ.-- કટિઓથી, ifશુદ્ધો–પરિશુદ્ધ, નિર્દોષ, જે વિચાર-વિચાર, વિમ, તેજ-તે વડે, જે શુદ્ધિઃ–વચનની શુદ્ધિ, નિર્દોષતા, તા: સાત–તેના થકી, ત્તતથં–હેય-ઉપાદેયમાં પ્રવર્તવું એગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org