________________
૫૦૦
લલિત વિસ્તરા : અન્નત્થ, કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર તેહી વિદ્યા જે અવિદ્યા વિદ્યારે, તેહી વિદ્યા આત્મને જેહ તારે.-(સ્વરચિત )
આવું વિદ્યાજન્મબીજ “અત: એવોપરિ —“આના થકી આમ જ ઉપયોગની શુદ્ધિને લીધે હોય છે, આ પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાન થકી આમ જ
-વિદ્યાજન્મને અનુરૂપ પ્રકારે જ આત્મઉપગની શુદ્ધિ હોય છે, શુદ્ધભાવથી ચેતન્યવૃત્તિને નિર્મલીભાવ હોય છે, તેને લીધે હોય છે. અર્થાત્ ઉપાત્ત કર્મ શુદ્ધ ધ્યેયના આલંબને આત્માને ઉપયોગ પણ શુદ્ધ-નિર્મલ થત અવધ્ય જાય છે. એટલે તેવા પ્રકારે વિદ્યાજન્મબી જ આત્મામાં રેપિત
થાય છે. કારણકે “શુદ્રમા પારં જમવર્ષો સુવધારત ? શુદ્ધ ભાવથી ઉપાત્ત કર્મ અવય છે. રાગ-દ્વેષ આદિ અશુદ્ધ ભાવ વિનાના, આ લેક -પરલેક સંબંધી ધન–કીર્તિ-ભગ આદિ કામનાથી રહિત એવા શુદ્ધ ભાવથી કરવામાં આવેલ આ કાર્યોત્સર્ગ ધ્યાનરૂપ શુદ્ધ ભાવથી ઉપાર્જન કરેલ જે સદ્ય આદિ કર્મ, તે અવધ્ય છે, વાંઝિયું નથી, પણ અવશ્યમેવ અચૂકપણે શુદ્ધ ભાવરૂપ ફલ આપનારું છે.
આ અવધ ફલ “સુવર્ણઘટ આદિ ઉદાહરણથી ઘટે છે,–“સુઘરઘુરાદરોન’ સેનાને ઘડે ભાગે તે પણ તેનું ને સોનું જ રહે છે, ઘાટ ઘડામણ
ભલે જાય પણ તેનું વિણસતું નથી, તેમ દેહપર્યાય ભલે સેનું તે વિણસે નહિં, જીર્ણ થાય, નષ્ટ થાય, પણ આત્મામાં રોપાયેલ વિદ્યાબીજરૂપ ઘાટ-ઘડામણ જાય શુદ્ધભાવજન્ય કર્મ નષ્ટ થતું નથી, પણ સ્પષ્ટ થઈ વિદ્યાજન્મ
રૂપ શુદ્ધ ફલ આપ્યા વિના રહે નહિં એવું અવધ્ય–અચૂક–અમેઘ હોય છે. એટલે જ “ઉતડુતો વિદ્યામ '—એના ઉદય થકી વિદ્યાજન્મ હોય છે તે શુદ્ધભાવથી ઉપાર્જન કરેલ કર્મ જ્યારે વિપાક પામી ઉદય આવે છે, ત્યારે તે સ્વપર વિવેકરૂપ–ભેદજ્ઞાનરૂપ વિદ્યાને જન્મ-સમુદ્દભવ હોય જ છે. અને તે તેમ “ જાનુ
ન”—-કારણનુરૂપ પણએ કરીને ” હેય છે. જેવું કારણ તેવું કાર્ય એમ કારણને અનુરૂપ કાર્ય હોય એ સ્વભાવ છે, એટલે શુદ્ધ ભાવથી ઉપાત્ત-ગ્રહણ કરેલ કર્મ શુદ્ધ ભાવને હેતુ કેમ ન હોય? અપિ તુ અવશ્ય હોય જ.
આ કાર્યનું કારણાનુરૂ૫પણું યુક્તિ-આગમથી સિદ્ધ છે, એના સમર્થનમાં વિદ્યાજન્મની મુક્ત કઠે પ્રશંસા કરતા પાંચ સુભાષિત પ્લે અત્ર અવતારે છે– ४"युक्त्यागमसिद्धमेतत, तल्लक्षणानुपाति च
"वॉगृहकृमेर्यद्वद , मानुष्यं प्राप्य सुन्दरम् । तत्प्राप्तावपि तत्रेच्छा, न पुन: सम्प्रवर्तते ।।१।। विद्याजन्माप्तितस्तद्वद, विषयेषु महात्मनः । तत्त्वज्ञानसमेतस्य, न मनोऽपि प्रवर्तते ॥२१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org