________________
કર્યાનું કારણાનુરૂપપણું : વિદ્યાજન્મની મુક્તકંઠે પ્રશંસા
विषग्रस्तस्य मन्त्रेभ्यो, निर्विषाङ्गोद्भवो यथा । विद्याजन्मन्यलं मोहविषत्यागस्तथैव हि ||३|| शैवे मार्गेऽत एवासौ, याति नित्यमखेदितः । न तु मोहविषग्रस्त, इतरस्मिन्निवेतरः ||४|| क्रियाज्ञानात्मके योगे, सातत्येन प्रवर्त्तनम् । થીતæદસ્ય સર્વત્ર, ચાન ચા ુ: રિશયાના ”
इति वचनात् । ૨૬
૪૭અથ :—યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે, અને તલક્ષણઅનુપાતિ છે “વાઁગૃહ-અશુચિ વિષ્ટા જેવું ગૃહ છે એવા કૃમિને જેમ સુંદર મનુષ્યપણુ પામીને, તેની (કૃષિપણાની) પ્રાપ્તિ થયે પણ ત્યાં (વિશ્વામાં) ઇચ્છા પુન: સપ્રવર્ત્ત`તી નથી; (૧) તેની જેમ વિદ્યાજન્મની પ્રાપ્તિ થકી તત્ત્વજ્ઞાનસમેત મહાત્માનું મન પણ વિષયામાં પ્રવત્ત`તું નથી. (૨).
વિષગ્રસ્તને જેમ મંત્રો થકી નિષિ અંગના ઉદ્દભવ હોય છે, તેમ જ વિદ્યાજન્મ સતે સર્વથા માવિષના ત્યાગ હેાય જ છે. (૩). અત એવ તે શૈવ માર્ગોમાં નિત્ય અખેદિત જાય છે, પરંતુ ઇતરમાં (ભવમાગ માં) તર (વિવેકી જેમ માવિષગ્રસ્ત જતેા નથી. (૪)
૫૦૧
અને સર્વત્ર વીતÚહન (સ્પૃહા રહિતનુ') ક્રિયા–જ્ઞાનાત્મક ચાગમાં સાતત્યથી (સતતપણે) પ્રયત્તન તેને શિવમાર્ગમાં ‘ધ્યાન’ કહે છે. ” (૫)
–એ વચનથી.૨૭૬
વિવેચન
“ જાણ્યા ૨ જેણે તુજ ગુણુ લેશ, ખીજા રે રસ તેહને મન નિવ ગમેજી; ચાખ્યા રે જેણે અમી લવ લેશ, ખાકસ બુકસ તસ ન રૂચે કિમેજી.-ધન્ય દિન. —શ્રી યશોવિજયજી
પન્ના—મા જ હેતુની સિદ્ધિ અર્થે કહ્યું
ગુજરયાળમત્તિનું—યુત્તિ:—અન્વય-વ્યતિરેક વિČશરૂપા યુક્તિ, જ્ઞાનમશ્ર—અને આગમ, ́ ± ન સમય નીવો, ગાયસન્ ને નેળ મવેળ' જે જે સમયે જીવ જે જે ભાવથી આવેશ પામે છે, ત્યાદિપ, સમ્વમાં—તે બને વડે, ત્તિĚ--સિદ્ધ, પ્રતિષ્ઠિત છે, તત્--આ, કાર્યનું કારણાનુરૂપપણું. ભલે આ અન્ય કાર્યોમાં સિદ્ધ થતુ હા, પણ પ્રકૃતમાં સિદ્ધ નહિ થશે, એટલા માટે કહ્યું——સહાળાનુપાતિT--યુક્તિ–માગમથી સિદ્ધ એવા કારણાનુરૂપ કાર્ય લક્ષણમાં અનુપાતિ વિદ્યાજન્મ છે. કયા કારણથી ? તે માટે કહ્યું--તિ વચનાત્--એ વચનથી એમ વક્ષ્યમાણુ સાથે સંબંધ છે. વચન જ દર્શાવે છે—
Jain Education International
વરૢિ ઇત્યાદિ બ્લેકપચક સુગમાખ્યાવાળુ છે. પરતુ તરશ્મિનિવેતર:--જીતરમાં જંતરની જેમ. જેમ કૃતસ્મિન્--જંતરમાં, સંસારમાČમાં, કૃત:--તર, મેહવિષયી અગ્રસ્ત એવા વિવેકી, નિત્યમવૃત્તિ: ન ચાતિ--નિત્ય અખેદિત નથી જતા, તેમ શૈવ માગમાં મેહવિષથી ગ્રસ્ત નથી જતા. ખેદિત તા કાઈ પણ કથ ંચિત્ દ્રવ્યથી ઉમયત્ર પશુ જાય છે એમ ભાવ છે. અભિપ્રાય પુનઃ આ અે અનુરૂપ કારણથી પ્રભવ પામેલ વિદ્યાજન્મ સતે વિષયવૈરાગ્ય—ક્રિયાજ્ઞાનાત્મક યોગે તેના ફલરૂપ સાતત્યપ્રવૃત્તિલક્ષણ શિવભાગ ગમન ઉપયુક્ત હોય છે, અન્યથા નહિ'
For Private & Personal Use Only
www.jainelibrary.org