SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તા : લેગસ્સવ, ચતુર્વિશતિસ્તવ - કીર્તાિત, વંદિત, મહિત એવા જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ છે. તેઓ આરેગ્ય–બાધિલાભ અને ઉત્તમ સમાધિવર આપો! ૬. વ્યાખ્યા ત્તિતા –કીતિ સ્વનામથી પ્રેત, તિ–વાદિત, વિવિગથી સમ્યક્રસ્તુત, મહેતા –મહિત, પુષ્પાદિથી પૂજિત. આ કેણ? એટલા માટે કહ્યું – જ પત્તે ઢોરચ—જે આ લેકના–પ્રાણિકન, મિથ્યાત્વાદિ કર્મમલકલંકના અભાવથી સત્તામા–ઉત્તમ, પ્રધાન, કર્થ વા તમત્ત: તિ ઉત્તમર–અથવાતમસથી ઊર્વ તે ઉત્તમ સ્ત્રાવો અમનોનેપુ–કત એ પ્રાબલ્ય-ઊર્ધ્વગમન-ઉચ્છેદનમાં એ વચનથી, તે પ્રાકૃત શૈલીથી પુનઃ ઉત્તમ–ઉત્તમ કહેવાય છે. સિ–સિદ્ધ, કિર્ત–માતiાં તિ સિદ્ધા:સિત માત છે જેઓનું તે સિદ્ધ, કૃતકૃત્ય એમ અર્થ છે, માર્ચ માવ: આણં–અરોગને ભાવ તે આરોગ્ય, સિદ્ધત્વ, તે અથે બેધિલાભ તે આરેગ્ય-બધિલાભ. જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે, તેને. અને અનિદાન એ તે મોક્ષાથે જ પ્રશંસાય છે. અને તે અર્થે જ ત્યારે શું ? એટલા માટે કહ્યું–રમ સમાજસમાધાન તે દ્રવ્ય-ભાવભેદથી દ્વિવિધ છે. તેમાં–કવ્યસમાધિ–જેના ઉપયોગ થકી સ્વાથ્ય હોય છે, અથવા જેઓને અવિરેધ હોય છે. ભાવસમાધિ તે જ્ઞાનાદિ સમાધાન જ છે,–તેના ઉપયોગ થકી જ પરમ સ્વાથ્યના યુગને લીધે. અને કારણ કે આ આમ દ્વિધા છે એટલા માટે દ્રવ્યસમાધિના વ્યવદાથે કહ્યું––વર, પ્રધાન, ભાવસમાધિ એમ અર્થ છે. તે પણ તારતમ્યભેદથી અનેક પ્રકારની જ છે, એટલા માટે કહ્યું–૩ –ઉત્તમ, સર્વોત્કૃષ્ટ, યુવતુંદીએ! આપ રેકર વિવેચન - પરમ કૃપાળુ દેવ હે! આપ ધિલાભ આપે આરોગ્યલાભ ને, આપ સમાધિલાભ-શ્રી પ્રજ્ઞાબોધ મેક્ષમાળા. તથા “કીર્તિત-વંદિત” ઈ. ગાથા. અર્થાત્ સ્વનામ હથી જે કીર્તિત છે, મન-વચનકાયાના પ્રશસ્ત ભેગથી સમ્યફસ્તવનથી જે વંદિત છે, અને પુષ્પઆદિ વડે પૂજનથી જે પૂજિત છે, એવા જે આ ભગવંતે પ્રાણીલેકમાં મિથ્યાત્વાદિ કર્મઆરોગ્ય-બાધિલાભ મલકલંકના અભાવથી ઉત્તમ–પ્રધાન છે, અથવા “ઝર્થ વા તમર અને ઉત્તમ સમાધિ- વ્યુત્તમe:” તમસથી ઊર્ધ્વ–પર એવા જે ઉત્તમ-ઉત્તમ સિદ્ધો - વરની યાચના છે, અર્થાત્ સિત માત (ધમાઈ ગયું) છે જેઓનું એવા સિદ્ધ કૃતકૃત્ય છે–તેઓ આરેગ્ય-બધિલાભ અને ઉત્તમ સમાષિવર મને તએ “સારા માર માર્જ-દિર” અર્થાત્ અને ભાવ તે આરેથ-સિદ્ધત્વ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy