________________
મહામિથ્યાદષ્ટિની શ્રુતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ અભવ્યને ચિન્તામણિપ્રાપ્તિ જેમ અફલ પ૭૩
વિવેચન આદર્યો આચરણ કઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મઅવલંબ વિણ, તેહ કાર્ય તિણે કે ન સીધે.”
અત્રે શંકા થવી સંભવે છે કે–વિવેકગ્રહણ તે નિયતપણે શ્રુતમાત્ર આધીન છે, તે આ કૃતથી આ વિવેકનું પૃથક્ જ્ઞાપન શું કામ? એ આશંકાની સંભાવના દેખી કહ્યું
- “અને આ (કૃત) મહામિથ્યાદષ્ટિ યથાવત્ અવધતું નથી,” મહામિદષ્ટિ “ન ચૈતન્દુ અથવવવવુથેરે મામિથ્યાgિ: ’ પુદ્ગલપરાવર્તાથી આ શ્રત યથાવત જેને અધિક સંસાર છે એ મહામિથ્યાદષ્ટિ આ યુતને કથંચિત અવધતો નથી પાઠ કરે તે પણ તે યથાવ-જેમ છે તેમ સમ્યક્ અર્થ પણે
અવબોધત-જાણો–સમજાતું નથી. શાને લીધે? “તદ્દભાવના આચ્છાદાનને લીધે,–તમાલાછનાત’–તેને બધભાવના આચ્છાદનને–આવરણને લીધે, ઢંકાઈ જવાપણાને લીધે. અત્રે દષ્ટાંત-સદૃવત્ કાવ્યમયમ– “કાવ્યભાવને અહૃદયની જેમ.” શૃંગારાદિ રસમય કાવ્યના ભાવને જેમ હૃદયવિહીન–અહૃદય અરસિક અવ્યુત્પન જન અવબોધ નથી, જાણતા નથી, તેમ પ્રસ્તુત શ્રુતના ભાવને ભાવવિહીન એ મહામિથ્યાદિષ્ટિ જાણત-સમજતું નથી. એટલે વિવેકગ્રહણ નિયતપણે ચોકકસ કૃતમાત્રને આધીન કેમ હેય? અર્થાત્ શ્રુત તે મહામિથ્યાદષ્ટિ પણ પડે છે, પણ તેને બે તેને હેતું નથી. એટલે કૃત છતાં વિવેક ન હોય એમ બને છે, એટલા માટે શ્રત અને વિવેક એમ જૂઠું ગ્રહણ કર્યું છે તે યથાર્થ જ છે, સહેતુક જ છે.
કારણકે “તતુપ્રવૃત્તિ આદિ જ અત્ર સલિંગ છે. “તત્મવૃત્ત સgિ?— અત્રે–અવબુદ્ધ ધૃતાર્થમાં તપ્રવૃત્તિ આદિ જ એટલે કે પ્રવૃત્તિ, વિનજ્ય, સિદ્ધિ, વિનિયોગ આદિ જ સ–અવ્યભિચારી લિંગ-ગમક જણાવનારે હેતુ છે, નહિં કે કૃતાર્થ જ્ઞાન માત્ર. શ્રુતાવધ થયેલ છે કે નહિ તે તથા પ્રકારે પ્રવૃત્તિ, વિજય સિદ્ધિ, વિનિયેગ આદિ લિંગ-પ્રગટ ચિન્હ પરથી જણાય છે, નહિં કે કૃતાર્થજ્ઞાનમાત્રથી. આટલું જ માત્ર કૃતાવધનું લિંગ જ છે નહિં, પણ “તદ્ભાવવૃદ્ધિ કાવ્યભાવવત્ છે.” તમારવૃત્તિ સામાઘર –અર્થાત્ કાવ્યના ભાવને જાણનારની જેમ ભાવની આત્મપરિણમનરૂપ બધભાવની વૃદ્ધિ એ પણ અત્ર લિંગ છે. અને “સત પર્વ દિ મંદામિથ્યા
: I'—એટલા માટે જ મહામિથ્યાષ્ટિની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે;” યથાવત્ અનવબંધને લીધે, સમ્યક્રપણે
આત્મામાં પરિણમવારૂપ બેધભાવના અભાવને લીધે સ્કુટપણે મહામિથ્યાષ્ટિની અધ્યયનાદિરૂપ શ્રતની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે. મહામિથ્યાષ્ટિ મૃતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ ભલે શ્રતને ગમે તેટલે અભ્યાસ કરે તે પણ તેના આત્મામાં
જ્ઞાનરૂપે પરિણમન-બેધભાવ નહિ ઉપજતે હેવાથી, તે શ્રતને પામે તે નહિં પામ્યા બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org