________________
૫૭૨
લલિત વિસ્તર : પુષ્કરવીપાધસૂવ, શ્રુતસ્તવ સતે વિવેકગ્રહણ એ જ ત્રાણ છે, શરણ છે. (૨) બીજાઓ તેને “તમોગ્રન્થિભેદાનન્દ કહે છે, મિથ્યાત્વરૂપ તમ:ગ્રંથિના-અજ્ઞાનાંધકાર ગ્રન્વિના ભેદથી ઉપજતે આનંદ કહે છે. (૩) અને તેને “ગુહાન્ધકાર આલોક સમ” કહે છે, ગુફાના અંધકારમાં આલેકપ્રકાશ સમો કહે છે. (૪) અને કેઈ તેને “ભદાંધ દ્વીપસ્થાન' કહે છે, સંસારસમુદ્રમાં દ્વિીપરૂપ આશ્રયસ્થાન કહે છે. આમ સુંદર અન્વયાર્થી નામ આપી તે તે ગશાસ્ત્રકારોએ આ વિવેકને જ મહામહિમા સંગીત કર્યો છે.
શ્રત અને વિવેક એમ જૂ ૬ ગ્રહણ કરવાનું રહસ્ય એ છે કે કાવ્યભ વને હૃદયની જેમ મહામિચ્છાદષ્ટિ આ મૃત યથાવત જાણતો નથી, એટલે જ નિષ્કલપણાને લીધે અભવ્યને ચિન્તામણિની પ્રાપ્તિ જેમ તેને પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે, એમ મમ કથે છે –
न चैतद्यथावदवबुध्यते महामिथ्यादृष्टिः, तद्भावाऽऽच्छादनात अहृदयवत्काव्यभावमिति । तत्प्रवृत्त्यायेव छत्र सल्लिङ्गं, तद्भाववृद्धिश्च काव्यभावज्ञवत् । अत एव हि महामिथ्यादृष्टे: प्राप्तिरप्यप्राप्तिः, तत्फलाभावात्, अभव्यचिन्तामणिप्राप्तिवत् ।३१६
૧૭અર્થ-અને આને (શ્રતને) મહામિથ્યાષ્ટિ યથાવત અવબોધતો નથી,–તભાવના આચ્છાદનને લીધે,–કાવ્યભાવને અહૃદયની જેમ. કારણકે તતપ્રવૃત્તિ આદિ જ અત્ર સત - લિંગ છે, અને તભાવવૃદ્ધિ–કાવ્યભાવવત . એટલા માટે જ મહામિથ્યાષ્ટિની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે,–તેના ફલઅભાવને લીધે અભવ્યને ચિન્તામણિપ્રાપ્તિવત.૩૬
fસવા–શંકા–મૃતમાત્રનિયત વિવેકગ્રહણ છે, તે આનાથી આનું વિશેષથી પૃથફ જ્ઞાપન શું કામ? એમ અલંકીને કહ્યું– અને ન જ, તટૂ-આ ભૂતને,-કથંચિત પાઠે પણ યથાવત – જે પ્રકારના અર્થવાળું છે, યાદશાર્થ અર્થ છે, વઘુ -અવધત, જાણ, મનિ. gf–મહામિથાષ્ટિ, પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળે. કેમ? તે માટે કહ્યું–તીવાડછીરાત—તદભાવના આછાદનને લીધ, બાધભાવના આવરણને લીધે. દુષ્ટતા કહ્યું –gયવ-અહંદય જેમ. અવ્યત્મન જેમ, જામજન્મ–કાવ્યભાવને, શૃંગારાદિ રસસૂચક વચનરહસ્યને. એથી કરીને શ્રતમાત્રનિયત વિવેકગ્રહણ કેમ? કયા કારણથી આ આમ છે તે માટે કહ્યું
તસ્ત્રવૃરયા –તેની પ્રવૃત્તિ આદિ જ, હિ–કારણકે, તત્ર–તેમાં, અવબુદ્ધ કૃતાર્થમાં. પ્રવૃત્તિ, વિજય, સિદ્ધિ, વિનિગ જ, –નહિ કે કૃતાર્થજ્ઞાન માત્ર, શત્ર–અત્રે, મૃતાવબોધમાં, સત્ત , અવ્યભિચાર, હિમ-લિંગ, નમક હેતુ છે. શું આટલું જ ? ના, તે માટે કહ્યું-તમાવવૃદ્ધિઅને તદ્દભાવવૃદ્ધિ, બોધભાવવૃદ્ધિ, થમાવવતુ–કાવ્ય બા. માં કાવ્યભાવની જેમ. એમ દષ્ટાંત છે.
મત gવ–એટલા માટે જ, યથાવત અનવબોધને લીધે જ, દિ–ટપણે, મrઉમદા – ઉક્તલક્ષણ મહામિથ્યાદષ્ટિને, gifa –અધ્યયનાદિરૂપ શ્રતની પ્રાપ્તિ, અrif –અપ્રાપ્તિ છે. કયા કારણથી? તે માટે કહ્યું-તામાત્રા-નેના ફલના અભાવને લીચે યથાવત્ અવબોધરૂપ ફલના અભાવને લીધે. કોની જેમ ? તે માટે કહ્યું-સમાધ્યજિત્તામfromતિવતુ-અભયને ચિન્તામણિપ્રાપ્તિ જેમ. જેમ અતિનિભયતાથી અયોગ્યને ચિન્તામણિ પ્રાપ્ત સતે પણ તેના જ્ઞાનવત્વના અભાવે તેનું ફલ નથી, તેમ આને મૃતપ્રાપ્તિમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org