________________
આ વિવેક ગાનિવગન એકતે અવિષય : યોગશાને પરમ ગભ
૫૭૧ બળદીઆ જેવા અણસમજુ ગમાર અજ્ઞ અવિવેકી જ છે તેને તે આ વિવેક કદી પણ સદાતે નથી, એટલે તેઓને આ એકાંતે અવિષય જ છે.
આ વિવેક યોગાસ્ત્રોને પરમ ગર્ભ છે ને તેને તે તે સુંદર શબ્દોથી જૂદા જૂદા યોગશાસ્ત્રકારોએ છે તે દર્શાવે છે–
પ્રશં
મr gg ચોrશાધri | ઋમિતિર્દિ તૈત્રંથારા ત્રાકુઇતિ कैश्चितू, तमोग्रन्थिभेदानन्द इति चान्यैः, गुहान्धकारालोककल्पमपरैः, भवोदधिद्वीपस्थानं चान्यैरिति।३१५
અર્થ :–આ (વિવેક) વેગશાસ્ત્રોને પરમ ગભ છે. આ (વિવેક વસ્તુ તે તે ચાર શબ્દોથી કહેવામાં આવ્યું છે; મેક્ષાવૃદુગ્રહણ એમ કેઈથી, તમોગ્રંથિભેદાનન્દ એમ અન્યથી, ગુહાન્ધકાર આલેક રસમ એમ બીજાઓથી. અને ભદધિદ્વીપસ્થાન એમ
અન્યથી. ૩૧
વિવેચન સાહેલાં તે કુંથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતે હે લાલ. સા. મુજ મન મંદિરમાંહી, આવે જે અરિબલ જપતે હે લાલ. સા. મિટે તે મોહ અંધાર, અનુભવ તેજે જળહળ હે લાલ.”
– શ્રી યશોવિજયજી અને “ઘરમા vs ચાવાળri’–‘આ (વિવેક) યોગશાસ્ત્રોને પરમગર્ભ– છે.” આ વિવેક છે તે જોગશાસ્ત્રોનો પરમ ગ–પરમ રહસ્યભૂત મર્મ છે. કારણ કે આ
(વિવેક વસ્તુ) તે તે ચાર શબ્દોથી કહેવામાં આવ્યું છે–અન્યોથી.” જૂદા જૂદા સુંદર “આ વિવેક વસ્તુ આ કહેવામાં આવતા તે તે સત્ય ઉદાર અર્થવાળા શબ્દોથી ઓળખાતો ચારુ-સુંદર શબ્દોથી જૂદા જૂદા યેગશાસ્ત્રકારથી કહેવામાં આવી છે. આ વિવેક યોગશાસ્ત્રોનો જેમકે-(૧) કેઈ તેને “મેક્ષાવૃદુર્ગગ્રહણ” કહે છે, કારણ કે પરમગર્ભ જેમ માગે ચેર આદિને ઉપદ્રવ થયે દુર્ગપ્રહણ-દુર્ગને આશ્રય
એ જ પરિત્રાણ-રક્ષણે પાય છે, તેમ મોક્ષમાર્ગ રાગાદિ ઉપદ્રવ gfસક–પુનઃ કેવો? તે માટે કહ્યું–
Gરમર્મ–પરમ ગર્ભ, પરમ રહસ્ય, pg:–આ, વિવેક, ચોરાયાભi–ોગશાસ્ત્રોને, ષષ્ટિતંત્રાદિના. કયા કારણથી ? કારણકે—સહિતfમહં–આ વિવેક વસ્તુ કહેવામાં આવી છે. તૈR:તે તે વફ્ટમાણ, વાદ-ચાર શબ્દથી, સત્ય ઉદાર અર્થવાળા ઇવનિથી, મોક્ષrsઈત્યાદિ વચનચતુષ્ક પણ પ્રતીતાર્થ છે. પરંતુ–મોક્ષદુઘામૂ-મોક્ષમાર્ગમાં દુર્ગગ્રહણ. જેમ કોઈને
ક્વચિત્ માર્ગમાં તસ્કરાદિ ઉપદ્રવે દુર્ગગ્રહણ જ પરિત્રાણ છે, તેમ મોક્ષમાર્ગમાં રાગાદિ ચેરના ઉપદ્રવ વિવેકગ્રહણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org