________________
લલિત વિસ્તરા : પુષ્કરવરદ્વીપા સૂત્ર, શ્રુતસ્તવ
એમ શાને લીધે ? ‘તામાવાત્, સમચિન્તામનિપ્રાપ્તિવત્ ’—‘ તેના કુલઅભાવને લીધે,—અભયને ચિન્તામણિપ્રાપ્તિવત્.' યથાવત્ એધરૂપ ફુલના અભાવને લીધે, અભવ્યને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ જેમ તેની શ્રુતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ જ છે. જેમ કેાઈ અલવ્યને અયેાગ્ય પાત્રને ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થઈ, પણ તે દુર્ભાગીને તેના મહામહિમાવંત સ્વરૂપનું ભાન નથી, એટલે તે ચિન્તામણિપ્રાપ્તિનું ફલ તેને મળતું નથી, તેથી તેની પ્રાપ્તિ તે અપ્રાપ્તિ જ છે. તેમ અભવ્ય-અયેાગ્ય એવા મહામિથ્યાદૃષ્ટિને શ્રુત-ચિન્તામણિની પ્રાપ્તિ થઈ, પણ તે મહાદુર્ભાગી અપત્ર જીવને તે અનંતગુણવિશિષ્ટ ચિત્ત્વ મહિમાવંત શ્રુતચિંતામણિના સ્વરૂપનું ભાન નથી, એટલે વિવેકપૂર્વક સમ્યક્દ્યુતચિંતાના અભાવે તેને તે શ્રુતચિંતામણિપ્રાપ્તિનું યથાવત્ ધભાવરૂપ ફળ મળતું નથી, તેથી શ્રુતને અાગ્ય અધિકારી એવા તે મહામિથ્યાદષ્ટિની શ્રુતપ્રાપ્તિ તે અપ્રાપ્તિ જ છે.
૫૭૪
અભવ્યને ચિન્તામણિ પ્રાપ્તિ જેમ અફલ
મિથ્યાદષ્ટિને તા દ્રવ્યમ્રુતપ્રાપ્તિ હાય અને તેના ભવ્યપણાના યાગને લીધે અસ્થાને અભિનિવેશ ન હાય, એમ મહામિથ્યાદષ્ટિથી તેને ભેદ દર્શાવે છે—
१८मिथ्यादृष्टेस्तु भवेद् द्रव्यप्राप्तिः साऽऽदरादिलिङ्गा अनाभोगवती । न त्वया - स्थान एवाभिनिवेशः, भव्यत्वायोगात् । तच्चैव लक्षणं । ३१७
-
૧૮અર્થ : મિથ્યાદાષ્ટને તા દ્રવ્યપ્રાપ્તિ હોય; તે આદ્યાદિ લિંગવાળી અનાભાગવતી ( એવી હાય ); આના અસ્થાને જ અભિનિવેશ ન હોય,—ભવ્યયોગને લીધે. અને તે ( ભવ્યત્વ ) એવા લક્ષણવાળુ છે. ૧૭
પન્નિા—વારુ, મહામિથ્યાદષ્ટિને એમ ભલે હા, પણ મિથ્યાદષ્ટિની શી વાર્તો ? તે માટે કહ્યું— મિથ્યાદêતુ—ધમ બીજાધાન આદિતે અહુ એવા મિથ્યાદષ્ટિને તે, મયંત્—હાય, વ્યપ્રાપ્તિ:ભાવદ્યુતયેાગ્ય એવી દ્રશ્રુતપ્રાપ્તિ. દ્રવ્યશ્રુતપ્રાપ્તિ કેવી હોય ? સ્રાવાહિકા—‘ આવ: રળે પ્રીતિ: ' ઇત્યાદિ લિ’ગવાળી, અનમોવતી—સભ્યશ્રુતમ્મના ઉપયેગરહિત એવી.
વારુ, મિથ્યાદષ્ટિ અને મહામિથ્યાદષ્ટિમાં અનાભાગ આદિના વિશેષને લીધે કયા પ્રતિવિશેષ છે ? તે માટે કહ્યું—ન તુ—ન પુનઃ, સસ્ય—મને, મિથ્યાદષ્ટિને, સ્થાન વ—અસ્થાને જ, મેક્ષપથપ્રતિપથિ જ ભાવમાં, અમિનિવેશઃ—અભિનિવેશ, અાગ્રહ,—સ્થાને અભિનિવેશના પણ તેને ભાવને લીધે. એમ કર્યાંથી ? તે માટે કહ્યું—મધ્યવયોગાત્—ભવ્યયેાગને લીધે ભાવશ્રુતયેાગ્યત્વના ભાવને લીધે, અસ્થાને અભિનિવેશ જ હાય નહિ, તેના અભાવને લીધે. આના જ હેતુનું સ્વરૂપ ક—ત¥— અને તે પુનઃ ભવ્ય, કંક્ષળ—એવા લક્ષણવાળું, અસ્થાને અને સ્થાને અભિનિવેશરવભાવવાળું એમ આ બન્નેને વિશેષ જાણવા ચાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org