SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદષ્ટિ ને મહામિથ્યાષ્ટિને ભેદ : મિથ્યાદષ્ટિને અસ્થાને અભિનિવેશ ન હોય પ૭૫ વિવેચન આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લછી જિજ્ઞાસા બુધસેવનાજી, શુભ ક્રિયા ચિહ્ન પ્રત્યચ્છી.” –શ્રી યોગદષ્ટિ સઝાય મહામિથ્યાદષ્ટિને માટે એમ ભલે છે, પણ મિથ્યાદષ્ટિને માટે શું? તે માટે કહ્યું–મિથ્યાદષ્ટિને તે તે આદરાદિ લિંગવાળી અનાગવતી દ્રવ્યપ્રાપ્તિ હોય ધર્મ– બીજાધાન આદિને અહે–ચોગ્ય એવા મિથ્યાદષ્ટિને તે ભાવથત– મિથ્યાષ્ટિને યોગ્ય–ભાવતનું કારણ થાય એવી દ્રવ્યશ્રત પ્રાપ્તિ હોય; અને તે દ્રવ્યશ્રત પ્રાપ્ત “માર: કાળે તિ:” ઈ૦ કલેકમાં કહ્યા પ્રમાણે આદરાદિ લિંગવાળી અને અભેગવતી-સમ્યક્ શ્રત અર્થના ઉપગ રહિત એવી હોય. વારુ, મિથ્યાદષ્ટિ અને મહામિથ્યાષ્ટિમાં અનાભોગ (અનુપયોગ) આદિને તફાવત નથી, તે પછી તેમાં કર્યો તફાવત છે કે જેથી આમ ભેદ પાડે છે? તે માટે કહ્યું – આને અસ્થાને જ અભિનિવેશ ન હોય,ભવ્યોગને લીધે મિથ્યાષ્ટિને અસ્થાને આને-મિથ્યાષ્ટિને અસ્થાને જ-એક્ષપથપ્રતિપંથિ–મોક્ષમાર્ગ અભિનિવેશ ન હેય વિરોધી ભાવમાં જ અભિનિવેશ-આગ્રહ ન હોય, પણ સ્થાને મોક્ષપથ અપ્રતિપંથિ–મેક્ષમાર્ગ અવિરોધી ભાવમાં તે એને અભિનિવેશ-આગ્રહ હોય, કારણ કે તેને ભવ્યત્વને યોગ છે, માટે. “અને આ એવા લક્ષણવાળું છે.” આ—ભવ્યત્વ એવા લક્ષણવાળું છે. એટલે અસ્થાને અને સ્થાને અભિનિવેશસ્વભાવવાળું એમ આ બન્નેને વિશેષ જાણ ગ્ય છે. અર્થાત્ ભાવકૃતગ્યપણાના ભાવને લીધે આ મિથ્યાદષ્ટિને અસ્થાને જ અભિનિવેશ હોય નહિં; પણ મહામિથ્યાષ્ટિને તે ભવ્યત્વને–ભાવકૃતગ્યપણાને અભાવ છે, એટલે તેને અસ્થાને–મોક્ષપથપ્રતિપંથિમોક્ષમાર્ગવિરોધી ભાવમાં અભિનિવેશ હોય, પણ મોક્ષપંથઅપ્રતિપંથિ–મોક્ષમાર્ગ અવિરોધી ભાવમાં અભિનિવેશ હોય નહિં. આમ મિથ્યાષ્ટિ ભાવકૃત જનનોગ્ય એવા પ્રધાન દ્રવ્યનું ભાજન હેવાથી દ્રવ્યથી શ્રુતને અધિકારી છે, પણ મહામિથ્યાદષ્ટિ તો અપ્રધાન દ્રવ્યનું ભાજન હોવાથી દ્રવ્યથી પણ શ્રતને અધિકારી નથી, અનધિકારી જ છે. અને આગમપ્રમાણુથી જણાય છે કે આ શ્રત અભાએ પણ અનેકવાર પ્રાપ્ત કર્યું છે. પણ નિષ્કલપણાને લીધે તેથી કંઈ નથી, આ વસ્તુ આગમાનુસાર પરિભાવન કરવાનો પરમ ભાવિતાત્મા આચાર્ય શ્રી હરિભદ્રજી આગમોને અનુરોધ કરે છે– प्राप्त चैतदभव्यरप्यसकृत, वचनप्रामाण्यात् । न च तत: किञ्चित्, प्रस्तुतफललेशस्याप्य सिद्रेः। परिभावनीयमेतदागमहर्वचनानुसारेणेति । एवमन्येषामपि सूत्राणामों वेदितव्य इति । दिग्मात्रप्रदर्शनमेतत् ॥३१८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy