SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ ભેગના ત્રણ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ જ્ઞાનગ, કમલેગ સંબદ્ધ હોઈ એક બીજાના પૂરક અને સમર્થક છે; કારણ કે અને ભક્તિગ: પરંતત્વને પરમ નિધન જેમ ભક્તિથી હૃદયમાં ધારણ કરી તથારૂપ એક જ ગન અધ્યાત્મક્રિયાયુક્તપણે જ્ઞાનની–અનુભવેગની અનન્ય ઉપાસના તે ત્રણ પાસે જ્ઞાનયોગ, પરંતત્વની ભક્તિપૂર્વક તાત્વિક સમજણથી મોક્ષ સાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિમય અધ્યાત્મકિયા તે કમગ, અને તાત્વિક સમજણપૂર્વક પરંતત્વની ભક્તિ તે ભક્તિયોગ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનચેતનામય શુદ્ધ આત્માનુભૂતિથી શુદ્ધ આત્મસ્વભાવનું ગુંજન કરવું તે જ્ઞાનયેગ, શુદ્ધ આત્મપરિણતિમય અધ્યાત્મક્રિયાથી શુદ્ધ આત્મસ્વભાવનું યુજન કરવું તે કયેગ, શુદ્ધ પરમાત્મતત્વની શુદ્ધ નિષ્કામ ભક્તિના અવલંબને શુદ્ધ આત્મસ્વભાવનું ગુંજન કરવું તે ભક્તિયોગ. જ્ઞાન અર્થાત્ તાત્વિક સમજણ વગરની ભક્તિ-ક્રિયા જેમ અનનુષ્ઠાનરૂપ હેઈ યથાર્થ ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ યથાર્થ ફલદાયિ થતું નથી. આમ આ ત્રણે ભેગનો સમન્વય છે. હવે આપણે આ ત્રણે યોગની અનુક્રમે વિશેષ વિવક્ષા કરશું ૨. જ્ઞાન અને કર્મવેગ જ્ઞાન વિના કિયા આંધળી-ક્રિયા વિના, જ્ઞાન તે પાંગળું લેખીએ, ધર્મરથ કેમ એક ચક્ર ચલાવીએ? એક પાંખે કેમ ઊડએ ?-પ્રજ્ઞાવબોધ મેક્ષમાળા જ્ઞાન અને ક્રિયા એ બે એક્ષપ્રાપ્તિના મુખ્ય સાધન છે. “જ્ઞાનકિરાખ્યાં મોક્ષ એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પ્રમાણે જ્ઞાન-ક્રિયાથી મેક્ષ છે. અર્થાત જ્ઞાન એટલે મુખ્યપણે ભાવશ્રુતજ્ઞાન–શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય સંવરનિજ રારૂપ ભાવક્રિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ બન્નેને જ્યારે સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાને મુખ્યપણે જ્યાં આત્મજ્ઞાન છે તેને જ જ્ઞાન કહ્યું છે. કારણકે “સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાને હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.” નવ પૂર્વ સુધી ભણ્યા આત્મજ્ઞાન વિનાનું હોય, પણ જે જીવને ન જા તે તે સર્વને અજ્ઞાન કહ્યું છે. જ્ઞાન અજ્ઞાન “આ જીવ ને આ દેહ એ ભેદ જે ભાયે નહિં, તે “પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહિ',–કેવળ નિર્મળ ઉપદેશ શ્રી ભગવતી સૂરમાં કહ્યો છે. આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નિકળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy