SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૯ લલિત વિસ્તર : લોગસ્સવ, ચતુર્વિશતિસ્તવ વિવેચન ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવાફલ જાગે, દાસ તિકે જે ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે...સેવા.”– શ્રી દેવચંદ્રજી શ્રેષગર્ભ નિદાનનું અગ્નિશમ કથામાં ને રાગગર્ભ નિદાનનું સંભૂતિ ચરિત્રમાં પ્રસિદ્ધપણું છે, એટલે તેના લક્ષણનું સુબેધપણું હાઈ અત્ર મેહગર્ભ નિદાનનું સ્વરૂપ દર્શાવ્યું છે—“પદ દીનકુઢવિઘાર્થ મg:”—ધર્માથે હીનધર્માથે કુલાદિનું પ્રાર્થના મોહ છે.” અર્થાત હીન–વિભવધનાદિથી નીચ હીન કુલાદિનું કુલ, કુરૂપણું, દુર્ભગપણું, અનદેયપણું એ આદિ મને ભવાન્તરમાં પ્રાર્થના મોહ છે. પ્રાપ્ત છે, કે જેથી કરીને હું સંસારની મોહમાયાજાલમાં નહિ ફસાતાં વિરાગ્ય પામી ધર્મને પામું,-એમ ધર્મ નિમિત્ત-ધર્મની ખાતર જે હીનકુલાદિનું પ્રાર્થન–આશંસન છે, તે મહગર્ભ નિદાન છે. શાને લીધે? “અતદ્ધતુકપણાને લીધે,”—તે હનકુલાદિનું તે ધર્મપ્રાપ્તિનું હેતુપણું નથી માટે. કારણકે અવિલ ધર્મભાજન ભવ્ય, ભગવંતની જેમ, ધર્મસંસ્કાર આદિ જ્યાં સુલભ છે એવા અહીનકુલાદિસંપન્ન લેવા ગ્ય છે, નહિં કે હીનકુલાદિસંપન્ન, આ અંગે પંજિકામાં ટકેલ લોકમાં કહ્યું છે કે –“જિનધર્મની સિદ્ધિ અર્થે હીનકુલ, બાન્ધવરહિતપણું, વા દરિદ્રપણું જે પ્રયા છે, એવા વિશુદ્ધવૃત્તિવંતનું નિદાન સંસારહેતુ જ કહ્યું છે.” આ સિવા–રાગ-દ્વેષગર્ભ નિદાનના સંભૂતિ–અગ્નિશમ આદિમાં પ્રસિદ્ધપણાથી તેના લક્ષણના સુધપણને લીધે. નિર્દેશને અનાદત કરી મેહગર્ભ નિદાનનું લક્ષણ કહે છે – ધા ધમથે, ધર્મનિમિત્તે, એમ અર્થ છે, ધનરાવિઝાર્થન–હીનકુલાદિનું પ્રાર્થન. નહીન, વિભવ–ધનાદિથી નીચ, જે ૩૪-કુલ, અન્વય, અરિ શબ્દથી કુરૂપત્ય-દુર્ભ ત્વ-અનાયત્વ આદિનું ગ્રહણ છે, ભવાન્તરે તેવાં–તેઓનું, પ્રાર્થનં-પ્રાર્થન, આશંસન, શું? માટે કહ્યુંમોદ:–મોહ, મોહગર્ભનિદાન છે. ક્યા કારણથી? તે માટે કહ્યું—તતુલાવાત—અહેતુકપણાને લીધે. અવિવમાનાન્ત દીનદારો તો જ તે તથ-અવિદ્યમાન છે તે હીનકુલાદિ હેતુઓ જેના તે તથા, ત૬માવસ્તર્વ-તેને ભાવ તે તવ, તમાત –તેને લીધે. કારણ કે અવિલ ધર્મભાજન ભવ્યો, ભગવંતની જેમ, અહીનકુલાદિભાવભાગી હોવા યોગ્ય છે. ન ઈતર. કહ્યું છે કે " हीनं कुल बान्धववर्जितत्व, दरिद्रतां वा जिनधर्मसिध्ध्यै । प्रयाचमानस्य विशुद्धवृत्तेः संसारहेतुर्गदित निदानम् ॥" (અર્થાત) જિનધર્મને સિદ્ધિને અર્થે હીનકુલ, બાધવ રહિતપણું, વા દરિદ્રતા પ્રયાચતા વિશુદ્ધવૃત્તિવંતનું સંસારહેતુ નિદાન કર્યું છે. પ્રકારાન્તરથી પણ આ કહ્યું – દમિત્રાત: --ઈંદ્ર-ચક્રવત્તી આદિ વિભૂતિના અનુરાગથી, પાર્થના–ધર્મપ્રાર્થના પણુ, ચોક્કસ ધર્મારાધન શિવાય આ વિભૂતિ નહિં હશે એવી આશાથી ધર્મઆશંસન પણ. તે પછી હીનકુલાદિ પ્રાર્થનાનું તો પૂછવું જ શું? એમ “અપિ” પણ શબ્દ નો અર્થ છે શું? તે માટે કહ્યું – ઉક્તરૂ૫ મેહ, કયા કારણથી ? તે માટે કહ્યું-તાવ -અનર્ધાતુકપણાને લીધેજ, વિમાન: યાર્નન9ત્યાSજાણિતો પર વર્ચસ્થા: સા તથા– અવિદ્યમાન છે ઉપસનવૃત્તિથી આશંસિત ધર્મહતુ જેને તે તથા, તમારતવં–તર્ભાવ તે તત્વ, તમા –તેને લીધે જ. અનપાદેયતા પરિણામથી જ ધર્મના ઉપકતપણાએ કરીને તે થકી અભિલષિત ઋદ્ધિની અસિદ્ધિને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy