________________
દ્ધિઅભિળંગથી ધર્મ પ્રાર્થના પણ મોહ : નિદાન ઇષ્ટ ભાવને બાધક પ૩૧
હવે પ્રકારાન્તરથી પણ મહગર્ભ નિદાન દર્શાવ્યું-“ઋદ્ધિઅભિળંગથી ધર્મની પ્રાર્થના પણ મોહ છે,” “દમાવતો ધર્મઘાથનrsfજ મg: ખરેખર! ધર્મારાધન
શિવાય આ ઋદ્ધિ ન હોય એમ જાણી ઇંદ્ર-ચકવતી આદિ ઋદ્ધિના ગદ્ધિઅભિળંગથી --વિભૂતિના અનુરાગથી, આ ઋદ્ધિ મને ભવાતરમાં મળે એવી ધર્મ પ્રાર્થના પણ આશાથી ધર્મ પ્રાર્થના પણુ-ધર્મનું આશંસન પણ મેહગર્ભ નિદાન છે, મેહ છે. તે પછી હીનકુલાદિ પ્રાર્થનાનું તે પૂછવું જ શું? એમ “અપિ”
પણ શબ્દનો અર્થ છે. ઋદ્ધિઅભિવંગથી આ ધર્મ પ્રાર્થના પણ અહેતુકપણાને લીધે જ” મોહ છે; આ આશંસિત ધર્મનું તે ઋદ્ધિનું હેતુપણું થતું નથી માટે મોહ છે. અર્થાત્ ધર્મને ગૌણ ગણી ને ઋદ્ધિને પ્રધાન ગણી તેવા પ્રકારે ઋદ્ધિની આશંસાથી ધર્મની પ્રાર્થના કરવામાં આવે છે, તેમાં ધર્મ પ્રત્યેના અનાદરભાવથી ધર્મ જ ઉલટ વિઘાત પામે છે, તે પછી વાંછિત–અભિષિત ઋદ્ધિને હેતુ ક્યાંથી હોય?
તીર્થકરપણાની બા. પણ આ ઋદ્ધિઅભિળંગથી ધર્મપ્રાર્થના મેહ હેઈ નિષિદ્ધ છે, એટલે જ મેહગર્ભપણને લીધે આ નિદાન ઈષ્ટ ભાવનું બાધકર છે, એમ સહેતુક પ્રતિપાદન કરે છે
तीर्थकरत्वेऽप्येतदेवमेव प्रतिषिद्ध मिति, अत पवेष्टभावबाधकृदेतत् , तथेच्छाया एव तद्विघ्नभूतत्वात्, तत्प्रधानतयेतरत्रोपसर्जनबुद्धिभाषात् ।२९५
અર્થ:–તીર્થકરત્વ પર (પાઠાંતર: તીર્થકર પરત્વે) પણ એ એમ જ પ્રતિષિદ્ધ છે. અત એવ ઇષ્ટભાવબાધકર એ છે,–તથા પ્રકારની ઈચ્છાનું જ નવિનભૂતપણું છે માટે, તત્રધાનતાથી ઇતરત્ર ઉપસર્જન (ગૌણ) બુદ્ધિભાવ છે માટે.
વિવેચન શ્રી ચંદ્રપ્રભ જિન સાહિબારે, તુમ છે ચતુર સુજાણ મનના માન્યા.
સેવા જાણો દાસની રે, દેશે પદ નિર્વાણ..મનના.”–શ્રી યશોવિજયજી. I f કારણ તે એમ છે તેથી--તીર્થsfu–તીર્થકરમાં પણ, અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજોપચારભાગી પ્રાણિવિશેષમાં, તે પછી અન્યત્ર ઇન્દ્ર આદિ વિયભૂત બા. માં તે પૂછવું જ શું? પતતઆ. દ્ધિઅમિથંગથી જ પ્રાર્થને જ. જેવા આ ભુવનદભુતભૂત વિભૂતિભાજન, ભુવનકપ્રભુ, પ્રભૂતભક્તિભર નિર્ભર અમરગણોથી નિરંતર સેવાતા ચરણવાળા ભગવાન્ તીર્થંકર વર્તે છે, તે હું પણ આ તપપ્રભૂતિ અનુષ્ઠાન થકી એવરૂપ થાઉં; પણ નહિં કે જે નિરભિવંગ ચેતવૃત્તિ થકી-ધર્મઆદેશ (કરનારા), અનેક સત્ત્વના હિતરૂપ, નિરુપમસુખસંજનક, અચિત્ય ચિન્તામણિ સમા ભગવાન છે, હું પણ તે થાઉં—એવરૂપ એવા પ્રકારનું) નિષિ–નિષિદ્ધ, નિવારિત છે,–દશાશ્રુતસ્કંધાદિમાં. તેથી
----
-
-
"एत्तो य दसाईसुतित्थयरंमिवि नियाण पडिसेहो। जत्तो भवपडिबन्ध साभिस्संगं तय जेण ॥१॥ जं पुण निरभिस्संग धम्माएसो अणेगसत्तहिओ। નિયામકુવંશજો સત્તાવિરામળિાવ ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org