________________
પ૨૯
આ નિદાન નથી : ધર્માથે હીન કલાદિનું પ્રાર્થને મેહ છે
અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–આ નિદાન નથી,–તેના લક્ષણને અયોગ છે માટે, કારણ કે તે (નિદાન) દ્વેષ-અભિવૃંગ-મેહગર્ભ છે,–તથા પ્રકારે તંત્રપ્રસિદ્ધપણું
છે માટે. ૧૯૩
વિવેચન સેવા સાર રે જિનની મન સાચે, પણ મત માગો ભાઈ!
સેવાનું ફલ માગી લેતાં, દાસભાવ સવિ જાઈ.”—શ્રી દેવચંદ્રજી અને શંકા થવી સંભવે છે–આ શું નિદાન છે? કે નહિ? જે નિદાન છે તે એનાથી સર્યું !–સૂત્રમાં પ્રતિષિદ્ધપણને લીધે, કારણ કે સૂત્રમાં નિદાન-નિયાણું ન
કરવું એમ નિષેધ કરવામાં આવ્યો છે. જે નથી તે તે સાર્થક આ શું છે કે અનર્થક?' જે સાર્થક છે, તેવા પ્રકારના ફળદાન વડે સફળ નિદાન છે? છે, તે તે વીતરાગ ભગવંતેને રાગાદિમતપણને પ્રસંગ પ્રાપ્ત થશે, કે નથી ? કારણકે પ્રાર્થનાપરાયણ પ્રાણને તે તથા પ્રકારનું દાન દીએ છે માટે.
જો નિરર્થક-નિષ્ફળ છે, તે એઓ આરેગ્યાદિ દાન દેનારા નથી એમ જાણતાં છતાં પણ તેવી પ્રાર્થનામાં મૃષાવાદને-અસત્ય ભાષણને પ્રસંગ પ્રાપ્ત થશે.
અને સમાધાન–આ નિદાન નથી.” અર્થાત્ સમ્યગ્રદર્શન જેનું દઢ મૂલ છે, સમ્યજ્ઞાન જેનું મજબૂત થડ છે, સમ્યક્રચારિત્ર જેની શાખા-પ્રશાખા છે, દેવ-મનુષ્ય
સુખસંપત્તિ જેના ફૂલ છે, ને શિવસુખ જેનું ફલ છે, એ ધર્મઆ નિદાન નથી કલ્પદ્રુમ જ્યાં દેવાદિ ઋદ્ધિના આશંસનપરિણામરૂપ ફરીથી
નિ-નિતર–અત્યંતપણે વાતે-જૂ-કપાય છે તે “નિદાન કહેવાય છે. તે આ નથી, “તેના લક્ષણને અયોગ છે માટે, તે નિદાનનું લક્ષણ અહીં પ્રસ્તુત ભાવનામાં ઘટતું નથી માટે. “કારણ કે તે (નિદાન) દ્રષ-અભિવંગમોહગર્ભ છે - તથા પ્રકારે ત–પ્રસિદ્ધપણું છે માટે. અર્થાત્ મત્સરરૂપ છેષ, વિષયાભિલાષરૂપ અભિવંગ અને અજ્ઞાનરૂપ મોહ એ આ નિદાનના ગર્ભમાં–અંતર્ગત રહેલા હોઈ આના અતરંગ કારણે છે, કારણ કે તેવા પ્રકારે તેનું આગમમાં પ્રસિદ્ધપણું છે માટે.
રાગ-દેવગર્ભ નિદાનનું સ્વરૂપ પ્રસિદ્ધ હેઈ, મેહગર્ભ નિદાનનું સ્વરૂપ કહે છે
१७धर्माय हीनकुलादिप्रार्थनं मोहः, अतद्धेतुकत्वात् । ऋध्यभिष्वङ्गतो धर्मप्रार्थनाऽपि मोहः अतद्धेतुकत्वादेव।२९४
૧૭અર્થ –ધર્મી હીનકુલાદિનું પ્રાર્થના એહ છે,–અતહેતુપણાને લીધે. દ્ધિઅભિવૃંગથી ધર્મની પ્રાર્થના પણ મેહ છે,અતàતુપણાને લીધે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org