SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ લલિત વિસ્ત : લોગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ . હે સચ્ચિદાનંદ પ્રભુ! આમ આપના કૃપાપ્રસાદથી બોધિ, સમાધિ અને આત્મઆરોગ્ય પામી મ્હારો આત્મા આપના જેવી નિરાબાધ ને નિરામય સ્વસ્થ અવસ્થા પામે! એટલું જ પ્રાણું છું તે સફલ થાઓ! % શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” –શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ ૧૨ (સ્વરચિત) આ શું નિદાન છે કે નથી? જે નિદાન છે તે આ તે આગમમાં નિષિદ્ધ હેવાથી આથી બસ થયું! અને જો નથી તે તે સાર્થક છે કે અનર્થક છે? તે કઈ પણ પક્ષમાં દોષ છે, એ શંકાનું સમાધાન કરે છે કે આ નિદાન તે નથી જ - ૧૬ १६आह-किमिदं निदानमुत नेति । यदनिदानमलमनेन, सूत्रप्रतिषिद्धत्वात् । न घेत्सार्थकमनथंक वा ? यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, प्रार्थनाप्रवीणे प्राणिनि तथादानात् । अथ चरमः, तत आरोग्यादिदानविकला एते इति जानानस्यापि प्रार्थनायां मृषावादप्रसङ्ग इति। अश्रोच्यते-न निदानमेततू, तल्लक्षणायोगात् । द्वेषाभिष्वङ्गमोहगर्भ हि तत, तथा तन्त्रप्रसिद्धत्वात् ।२९३ અર્થ:-શંકા–આ શું નિદાન છે? કે નહિ? જે નિદાન છે, તે એનાથી સ”! સવ નિષિદ્ધપણાને લીધે. જે નથી તો સાર્થક છે? કે અનર્થક? જે આદ્ય પક્ષ છે તે તેઓના રાગાદિમંતપણુને પ્રસંગ (આવશે),-પ્રાર્થનાપ્રવીણ (પ્રવણ?) પ્રાણિમાં તથા પ્રકારના દાનને લીધે. જો છેલે પક્ષ છે તે તેઓ આરોગ્ય આદિ દાનથી વિકલ છે એમ જાણતાં છતાં પણ પ્રાર્થનામાં મૃષાવાદ પ્રસંગ ( આવશે). તે સિવ:– નિવાર ઇત્યાદિ. –ન જ, ઉના- નિદાન નિતર વત્તે સૂરે........ધર્મપતિ: अनेक सुराशंसनपरिणामपरशुना इति निदान । સમશન પ્રપંચરૂપ બહલ મૂલછાલવાળ, જ્ઞાનાદિ વિશે વિશુદ્ધ વિનયવિધિથી સમુદ્ધર સ્કંધબંધવાળે, વિહિત અવદાત દાનાદિ ભેદ-પ્રભેદરૂપ શાખા-ઉપશાખાથી ખચિત, નિરતિશય સુરનર ભવમાં ઉપજતી સુખસંપત્તિરૂપ પુષ્પથી આકીર્ણ, નિખિલ વ્યસન વ્યાકુલતા જ્યાં અનભર્ણત (અનિકટ) છે એવા શિવાલયશર્મરૂપ ફલથી ઉબેણ એવો ધર્મ કલ્પતરુ, અનેક સુરદ્ધિ આદિના આશંસનપરિણામરૂપ પરશથી નિતર–અત્યંતપણે દાયતે-લૂયતે–કપાય છે તે નિદાન. તત- આરોગ્ય–બધિલાભાદિ પ્રાર્થન. કયા કારણથી? તે માટે કહ્યું–તક્ષાત–નિદાનના લક્ષણુના અઘટનને લીધે. નિદાનનું જ લક્ષણ ભાવતાં કહ્યું— - જોષfમોઢામ દિ તત–૫:-મત્સર, સમિધ્વ-વિષયાનુગ્રહ, મો-અજ્ઞાન, તેથી તે વામિથ : -તે દ્વેષ-અભિવંગ–મોહ ગર્ભો-અન્તરંગ કારણ શું તત તથા-છે જેના તે તથા, દિ-કારણ કે, તત્વ-તે, નિદાન. કયા કારણથી? તે માટે કહ્યું-તથા–તથા પ્રકાર, દ્વેષાદિગભતાથી, તરકસિત્યા -તંત્રપ્રસિદ્ધપણાને લીધે, નિદાનના આગમમાં રૂઢપણાને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy