________________
વિયાવૃન્યકર શાંતિકર સમૃષ્ટિસમાધિકર દેવતાને ઉદ્દેશી કાયોત્સર્ગ
૬૧૫ ધયાવૃાવાળાં - વેરાવૃત્યકરના–પ્રવચનાથે વ્યાકૃત ભાવવાળાઓના, જેમ-અંબા, કુભાછી આદિના.
સરિતાન–શાંતિકરના,-ક્ષક ઉપદમાં.
નથvટ્ટીનાં–સમ્યગષ્ટના–સામાન્યથી અન્યોના, સમાધિજાળાં - સ્વપરના સમાધિકરના, તેઓના જ એ જ એનું સ્વરૂપ છે એમ વૃદ્ધસંપ્રદાય છે.
gri સાધન-એનો સંબંધી, વા સહમી અર્થમાં ષષ્ઠી, એ-વિષયી, એને આશ્રીને, મિ કાથોસા--હું કાયોત્સર્ગ કરૂં છે.
કાસગવિસ્તર પૂર્વવત, પણ સ્તુતિ તે આ વૈયાવૃજ્યકરોની,–તથા પ્રકારે તભાવવૃદ્ધિને લીધે, એમ ઉક્તપ્રાય છે.૩૩
તે વૈયાવૃકર આદિ સમ્યગુદષ્ટિ દેવતાઓ વિષયી કાર્યોત્સર્ગ બા. ન જાણતા હોય, તે પણ આ થકી શુભસિદ્ધિ જ હેય એમ આગમપ્રમાણુથી અને અભિચારકાદિના પ્રત્યક્ષ દર્શનથી સમર્થિત કરી, અને શેષ વિવિ કહે છે –
२३तदपरिज्ञानेऽप्यस्मात् तच्छुभसिद्धाविदमेव वचन ज्ञापकं । न चासिद्धमेतद, अभिचारकादौ तथेक्षणात् सदौचित्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदम्पर्यमस्य ।
तदेतत् सकलयोगबीजं वन्दनादिप्रत्ययमित्यादि न पठ्यते, अपित्वन्यत्रोच्छ्वसितेने त्यादि, तेषामविरतत्वात, सामान्यप्रवृत्तरित्थमेवोपकारदर्शनातू, वचनप्रामाण्यादिति ॥३५४
॥ इति व्याख्यात सिद्धेभ्य इत्यादि सूत्रम् ।। અર્થ:–તેના અપસ્સિાને પણ આ થકી તતશુભસિદ્ધિમાં આ જ વચન જ્ઞાપક છે, અને આ અસિદ્ધ નથી,-અભિચારકાદિમાં (પાઠ: અભિચારકાદિમાં) તથાદશનને લીધે. સદા ઔચિત્યપ્રવૃત્તિથી સર્વત્ર પ્રવવું યોગ્ય છે એમ આનું પર્વ છે.
તેથી આ સકલ બીજ વનવિચં-વન્દનાદિ પ્રત્યય ઇત્યાદિ નથી પડતું,શિવાય કે--માત્ર સુરત -ઇત્યાદિ, તેઓના અવિરતપણાને લીધે, સામાન્ય પ્રવૃત્તિ થકી આમ જ ઉપકારના દર્શનને લીધે, વચનપ્રામાણને લીધે
એમ સિદ્ધોને ઇત્યાદિ સૂત્ર વ્યાખ્યાત થયું. I ufજ્ઞaviાન ઈત્યાદિ. :–તેઓથી, વૈયાવૃન્યકર આદિથી, મgfiાડપિ–સ્વવિષયી કાયોત્સર્ગના અપરિડને પણ, રમત–આ થકી, કાયેત્સર્ગ થકી, તજ્જ–તેની, કાયોત્સર્ગકર્તાની,
મસિ–શુભ સિદ્ધિમાં, વિનઉપશમ-પુણ્યબબ્ધ આદિ સિદ્ધિન, કુવ-આ જ, કયેત્સર્ગપ્રવર્તક વચન, -જ્ઞાપક, નમક છે,—માપ્તપદિષ્ટપણાએ કરીને આવ્યભિચારિપણાને લીધે.
અને ન જ, નિર્દ–અસિદ્ધ, આ પ્રતિષ્ઠિત,-પ્રમાણાન્તરથી, પતર–આ થકી શભસિદિલક્ષણ વેરતુ. કયા કારણથી ? તે માટે કહ્યું—મિત્રા -અભિચારક આદિમાં, દૃષ્ટાંતમ એ અભિચારુક સ્તંભન–સ્તંભન-મેહનાદિ ફલવાળા કામમાં, ૩રિ શબ્દથી શતિક, પૌષ્ટિક આદિ શુભ ફલવાળા કર્મમાં, તથાન્િતથી ઈક્ષણને લીધે. તેભનીય-સ્તંભનીય આદિથી અવિજ્ઞાને પણ આપ્તપદેશથી તેભનાદિ કર્મ કર્તાને ઈટલના-સ્તંભનાદિના પ્રત્યક્ષ-અનુમાનથી દર્શનને લીધે.
પ્રયોગ–જે આપ્તપદેશપૂર્વક કર્મ, તેના વિષયથી અજ્ઞાત છતાં પણ, કર્તાને ઈષ્ટફલકારિ હેય છે. જેમ સ્તંભન-સ્તંભનાદિ કર્મ. અને તથા પ્રકારે આ વૈયાવૃન્યકરાદિવિષયી કાર્યોત્સર્ગકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org