SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવધર્મનું આદ્ય સ્થાન પણ ધર્મસારથિપણાનું અવંધ્ય બીજ ૨૭ છે, માટે” – સુignલગ્નજરત્નાઇથsifસતુભા ઉદ પ્રથમસુસંવૃત ધર્મસ્થાના: સુસંવૃત–સારી પેઠે સંવૃત-બંધ કરેલે, સર્વથા કાંચન-રત્ન નહિં ઉઘાડેલે (Closed or sealed Treasure) એ જે કરડનું દષ્ટાંત કાંચન-રત્નને કરંડીઓ તેની પ્રાપ્તિ તુલ્ય ધર્મપ્રશંસારિરૂપ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે, એમ અજેથી–બૌદ્ધોથી માન્યપણું કરાય છે, માટે. જેમ કેઈએ કવચિત નહિં ઉઘાલે એ સારી પેઠે સંવૃત (બંધ કરેલો) સુવર્ણ ને રત્નોથી ભરેલે કરંડીઓ પ્રાપ્ત કર્યો, તેને તદન્તર્ગત–તેની અંદર રહેલા સુવર્ણરત્નની ઝાઝી ખબર નથી, છતાં તે સુવર્ણાદિ પામે છે, તેમ ભગવંતે પણ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયે, મેક્ષ પર્વતની કલ્યાણ સંપદું ત્યારે અનવબેધે પણ–નહિં જાણતાં છતાં પામે જ છે, કારણકે તે પ્રાપ્તિનું તેનું અવંધ્યહેતુકપણું છે માટે–એમ બૌદ્ધોએ પણ માન્ય કર્યું છે. તેથી એમ-ઉક્ત પ્રકારે આ ભગવંતે ધર્મના સારથિઓ છે એમ સિદ્ધ થયું. “વાહક વ્યાપકતા હે, કે પ્રભુ તુમ ધર્મ રમી, આતમ અનુભવથી હૈ, કે પરિણતિ અન્ય વી; તુજ શક્તિ અનંતી હે, કે ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હે, કે થાયે ગુણ રમતાં... પુખલાવઈ વિજયે હો, કે વિચરે તીરથપતિ.”—શ્રી દેવચંદ્રજી || શુતિ ધર્મનાથઃ . રરૂ II ૨૪. ધર્મવરચતુરન્તચક્રવત ધર્મવરવતુરન્તર્ણિમ્ય' પદ વ્યાખ્યાન - ચતુર્ગતિને ઉચ્છેદ કરનારા ધર્મચક્રથી વર્તે છે તે ધમંવયતુરત ચક્રવત્ત', એમ વિરતારથી સ્પષ્ટ વ્યાખ્યા કરે છે– "તથા પુષ્પવરવા જોવટ્ટી” धर्मोऽधिकृत एव, स एष वरं-प्रधान, चतुरन्तहेतुत्वात् चतुरन्तं, चक्रमिव चक्रं तेन वर्तितुं शीलं येषां ते तथाविधाः । इदमत्र हदयम् -१४८ ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy