________________
ચેષ્ટાકોત્સર્ગ અને અભિભાવકત્સર્ગ
વિવેચન “સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે,
તેહને શુદ્ધ ચારિત્ર પરિ.”–શ્રી આનંદઘનજી. એટલે પ્રમાદબહુલ વાદી વદશે–આ તે “કીત્સર્ગ યુકત જ વદન છે, તેને જવાબ આપ્યો-એમ જે કહે, તે તે ( કાત્સર્ગ) કર્તવ્ય છે.” એટલે વાદી કહેશે“ભુજપ્રલંબ માત્ર એ તે કરાય જ છે”—આ ભુજા લંબાવીને તે કરીએ જ છીએ, તેને જવાબ આપે તેમ નથી,” કરતા કે ભુજા લંબાવવા માત્રથી કાત્સગ નથી થઈ જતે, “તેનું પ્રતિનિયત પ્રમાણપણું છે માટે, ચેષ્ટા અને અભિભાવભેદથી દ્વિપ્રકાર પણું છે માટે,” અર્થાત તે કાર્યોત્સર્ગનું પ્રતિનિયત–કેસ પ્રમાણ છે, અને ચેષ્ટા
કોત્સર્ગ અને અભિભાવકત્સર્ગ એમ કાયોત્સર્ગના બે પ્રકાર ચેષ્ટાકાયોત્સર્ગ છે માટે. આ અંગે કહ્યું છે કે “તો કરતો હો” ઈ. અને અભિભવ- અર્થાત્ તે કાર્યોત્સર્ગ બે પ્રકારે છે–ચેષ્ટા પરત્વે અને અભિભવ કાયોત્સર્ગ પરત્વે; તેમાં ચેષ્ટાકોત્સર્ગ ભિક્ષાચર્યા સંબંધમાં અને અભિભવ
કાયેત્સર્ગ ઉપસર્ગના અભિજનમઉપસર્ગને સામને કરવામાં કરાય છે. અને આ પ્રસ્તુત કાર્યોત્સર્ગ પણ “આ બેમાંથી જ કેઈ એક હય,” નહિ તે કાર્યોત્સર્ગ પણ યોગ ઘટે નહિં. “અને આ અભિભાવકોત્સર્ગ નથી તેના લક્ષણને અભાવ છે માટે, એકરાત્રિકી (પ્રતિમા) આદિમાં તેને ભાવ છે માટે, અને અણીયસ (નાનામાં નાના)-જઘન્ય ચેષ્ટાકોત્સર્ગનું પણ ઉતમાનપણું છે માટે.” આ અંગે પણ કહ્યું છે કે “ર સમુદ્ર” છે. અર્થાત્ ઉદ્દેશ-સમુદેશમાં સત્તાવીશ ઉચ્છવાસને કાત્સગ કરે અને પ્રસ્થાપન-પ્રતિક્રમણદિમાં આઠ ઉચ્છવાસને કાર્યોત્સર્ગ કર. તાત્પર્ય કે આ પ્રસ્તુત છે તે ચેષ્ટાકાયેત્સર્ગ હેઈ, તેનું જઘન્ય માન આઠ ઉચ્છવાસ છે.
ઉપર ટકેલી ગાથામાં આ વન્દનાકાયોત્સર્ગ રહ્યો નથી, એવી વાદીની દલીલને રદીઓ આપે છે४ अत्रायं न गृहीत इति चेत,
म, आदिशब्दावरुद्धत्वाद, उपन्यस्तगाथासूत्रस्योपलक्षणत्वाद् । अन्यत्रापि चागमे एवंविधसूत्रादनुक्तार्थसिद्धेः । उक्त च
"गोसमुहणंतगादी, आलोइय देसिए य अइयारे । सव्वे समाणइत्ता, हियए दोसे ठवेजाहि ॥१॥"
अत्र मुखवस्त्रिकामात्रोक्तेः आदिशब्दाच्छेषोपकरणादिपरिग्रहोऽवसीयते, सुप्रसिद्धत्वात् प्रतिदिवसोपयोगाच्च न भेदेनोक्त इति ॥२६९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org