SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૧) “નમોડર્નગ્મ:પર વ્યાખ્યાન ગ્રંથની “સુમનંદની બૃહત ટીકા'માં વિવેચિત કર્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે સવિવેચન ગ્રંથના ભૂમિકા પ્રકરણનું (પૃ. ૧૨-૫૩) અવલોકન કરવું. અત્રે તે તેને અંશમાત્ર સાર ભાગ સમુદ્રત કર્યો છે. શાસ્ત્રનું સ્વરૂપ શાહ નરવા થી, થથરાત્તિ પ્રમાદિન: I श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥२॥ બીજે શ્રાદ્ધ અપ્રમાદીને, શક્તિતણે અનુસાર, તીવ્રબોધયુત ચુતથકી, વળી તે અવિકલ ધાર. અર્થ:–અને શાસ્ત્રગ તો અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને–શ્રદ્ધાવંતને જાણ; અને તે તીવ્રબોધવાળા આગમ–વચન વડે કરીને તથા (કાલ આદિની અવિકલતા વડે કરીને) અવિકલ-અખંડ એ હોય છે. વિવેચન “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે; દ્રવ્યભાવ આશ્રવ પરહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે. શ્રી સુબાહુજિન”–શ્રી દેવચંદ્રજી. અહીં શાસ્ત્રયોગનું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાન યોગ તે શાસયોગ. આ શાસ્ત્રયોગમાં આગમજ્ઞાનનું-શુ ધનું એટલું બધું તીવ્રપણું-તીકણપણું હોય છે, કે તે વડે કરીને એ અવિકલ-અખંડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણાને લીધે સૂમમાં સૂક્ષ્મ અતિચાર દેષનું પણ અહીં જાણપણું હોય છે, તથા સૂક્ષમ ઉપયોગપૂર્વકઆત્મજાગૃતિપૂર્વક તે તે દેષ દૂર કરવામાં આવે છે એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર એ પંચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારનું પણ યથાવત્ બરાબર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્ત્રગ અવિકલઅખંડ હોય છે, ખેડખાંપણ વિનાને નિરતિચાર હોય છે. f – શાસ્ત્રોગનું સ્વરૂપ થવાની ઈચ્છાથી કહ્યું – “શાશ્વરિત્નતિ શાસ્ત્રપ્રધાન યોગ તે શાસ્ત્રયાગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં) ધર્મવ્યાપાર જ તે પુન:, –અહીં, યોગતંત્રમાં, ય:–જાણો. કેને? કેવો? તે માટે કહ્યું – થાશત્તિ-યથાશકિત, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે, સપ્રમાવિર:–અપ્રમાદીને, વિકથાદિ પ્રમાદ રહિતને. આનું જ વિશેષણ આપે છે– શ્રાદ્ધ -શ્રાદ્ધને–શ્રદ્ધાળુને, તેવા પ્રકારને મેહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક (સમ્યફ પ્રતીતિવાળી ) આદિ શ્રદ્ધા ધરાવનારને શ્રદ્ધાવંતને. તીરવયેન-હેતુભૂત એવા તીવ્રબેધવાળા, વરમr - વચનથી, આગમથી, અવાજ:અવિકલ, અખંડ, તથા–તેમજ કાલાદિ વિકલતાની અબાધાએ કરીને પણ (અવિકલ - અખંડ ), કારણ કે અપ ( અકુશળ) હોય તે અતિચાર દોષના જ્ઞાતા - જાણનાર હેય નહિં, એટલા માટે કાલાદિ વૈકયથી અબાધામાં તીવ્રબોધ હેતુપણે ઉપન્યસ્ત કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy