________________
ઔચિત્ય આજ્ઞાઅમૃતવેગથી આરંભવંતને પૂજાસત્કાર ઉચિત
અર્થ:-શ્રાવક તો આ બન્ને (પૂજા-સત્કાર) સંપાદતે છતાં ભાવાતિશયને લીધે અધિક સંપાદનાથે (વિષય) કહ્યો છે; તેને આ બેમાં (પૂજા-સત્કારમાં) સતોષ નથીતદ્ધર્મના (શ્રાવકધર્મના) તથાસ્વભાવપણાને લીધે, ખરેખર! આદ્ય દેશવિરતિ પરિણામ જિનપૂજન-સત્કારમાં કરણલાલસ જ (હેય છે ),-ઔચિત્યપ્રવૃત્તિસારપણુએ કરીને.
અને આરભીને આ બન્ને ઉચિત છે,–સઆરંભરૂપપણને લીધે, ઔચિત્ય આજ્ઞાઅમૃતગને લીધે, અરુઆરભનિવૃત્તિને લીધે, અન્યથા તેના અયોગને લીધે, અતિપ્રસંગને લીધે.
વિવેચન
“ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તાજી, મહીમાંહે મહકાય.
સેભાગી જિનશું લાગે અવિહડ રંગ. આંગળીએ નવિ મેરૂ ઢંકાયે, છાબડીએ રવિ તેજ; અંજલિમાં જિમ ગંગન માયે, મુજ મન તિમ પ્રભુ હે જ.... ભાગી.”
શ્રી યશોવિજયજી અને “શ્રાવક તે આ બન્ને સંપાદતે છતાં ભાવતિશયને લીધે અધિક સંપાદનાથે (વિષય) કહ્યો છે.” અર્થાત્ સદ્ગુરુમુખે અપૂર્વ શુશ્રુષારસથી જે ધર્મ કરે છે એવો
ગૃહસ્થ શ્રાવક તે આ પૂજા-સત્કાર અને સંપાદન કરે જ છે, છતાં શ્રાવકને પૂજા-સત્કાર ભાવાતિશય થકી અધિક અધિક ભાવના ઉલ્લાસથી અધિક અધિક બા. માં સંતોષ નથી પૂજા–સત્કારના સંપાદન અર્થે એને પણ અત્રે તેને વિષય કહ્યો
છે. કારણ કે “ તસ્થત સંતોr:” તેને આ બેમાં સંતોષ નથી, –તદ્ધર્મને તથાસ્વભાવપણાને લીધે –“તમ0 તથા માત્વત'. અર્થાત આ પરમ પૂજાઉં અહંદૂ પ્રભુની ભક્તિ માટે મહારૂં સર્વસ્વ ઓવારી નાંખું તો પણ એછું છે એવી ભાવના જે ભાવે છે એવા શ્રાવકને આ પૂજા-સત્કાર એ બેની બાબતમાં સંતોષ થતું નથી, એટલે અધિકાધિક પૂજા-સત્કારની તેની ભાવના અતૃપ્ત જ રહે છે, કારણકે તદ્ધર્મનેતે શ્રાવકધર્મને તથાસ્વભાવ જ–તથા પ્રકારને સ્વભાવ જ એ છે કે છલકાતી ભક્તિને લીધે તેને ભગવંતને તે પૂજા-સત્કાર બા. અસંતોષ જ રહ્યા કરે !
અને એટલે જ “આદ્ય દેશવિરતિ પરિણામ ખરેખર ! જિનપૂજન-સત્કારમાં કરણ લાલસ જ હોય છે” સચિત્ત આરંભ વજનારી એવી શ્રાવકની આઠમી પ્રતિમાના અભ્યાસ
પૂર્વેને જે આદ્ય દેશવિરતિ પરિણામ–ભાવશ્રાવકને ભાવ છે, તે ઔચિત્યપ્રવૃત્તિ જિન-પૂજા સત્કાર કરવાની બાબતમાં લાલસાવાળોતીવ્ર ઈચ્છાવાળો સારપણું જ હોય છે, અને એ પણ “ઔચિત્યપ્રવૃત્તિ સારપણાએ કરીને
તેમ હોય છે, અર્થાત્ પિતાની અવસ્થાને-દશાને ઉચિત એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org